- ટોપ ન્યૂઝ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો
અમદાવાદ: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન અંગે કોયડો અંતે ઉકેલાઈ ગયો છે. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી…
- આમચી મુંબઈ
1200 રૂપિયાનો પાસ કઢાવો અને આખા Maharashtraમાં જ્યાં મન થાય ત્યાં ફરો…, જાણો શું છે આખી સ્કીમ
મુંબઈઃ હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હોવ તો ચાલો તમારા મગજ પર વધારે તાણ નાખ્યા વિના તમને આખી સ્કીમ સમજાવીએ. મળી રહેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)એ આ નવી સ્કીમ લોન્ચ કરી છે અને આ…
- નેશનલ
ભગવાન રામના વિરોધીઓને ક્યારેય શાંતિ મળી નથી: યોગી આદિત્યનાથ
ગોરખપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે પોતાનું ભાન ગુમાવી બેઠા છે અને ભગવાન રામના વિરોધીઓને ક્યારેય સ્થાયી શાંતી મળી નથી.ગોરખપુરમાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે…
- આમચી મુંબઈ
Mumbai-Pune, Goa વચ્ચે પ્રવાસ કરવાના છો? રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…
મુંબઈઃ શાળામાં પડેલું ઉનાળુ વેકેશન ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે અને જો તમે પણ વેકેશનના છેલ્લાં દિવસોમાં પરિવાર અને બાળકો સાથે ગોવા કે કોંકણના દરિયા કિનારા પર એક મિનિ વેકશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા એ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સામેના ત્રણ સંકટો પર એકનાથ શિંદેની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને મંગળવારે તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓને થાણે મનપાના…
- સ્પોર્ટસ
બટલરે (Jos Buttler) કેમ પાકિસ્તાન સામેની અત્યંત મહત્ત્વની નિર્ણાયક ટી-20માં રમવાનું ટાળ્યું?
કાર્ડિફ: આઇપીએલ-2024માં રાજસ્થાન રૉયલ્સને પ્લે-ઑફમાં પહોંચાડ્યા બાદ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝને કારણે પોતાના દેશના બીજા સાત ખેલાડીઓ સાથે ઇંગ્લૅન્ડ પાછા જતા રહેલા વિકેટકીપર-બૅટર જૉસ બટલરે પચીસમી મેએ પ્રથમ ટી-20 મૅચમાં 84 રન બનાવીને મૅચ-વિનિંગ કર્યું, પણ શ્રેણીની પ્રથમ ટી-20 વરસાદને…
- નેશનલ
ભાજપનો 400 પાર દાવો બકવાસ, 200 બેઠક પણ નહીં મળે: મલ્લિકાર્જુન ખડગે
ચંદીગઢ: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના 400 પારના દાવાને બકવાસ ગણાવતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટી 200 બેઠકો પણ જીતી શકશે નહીં.અમૃતસરમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાજપની બેઠકો ગયા વખત કરતાં ઘણી ઓછી થઈ રહી છે…
- આમચી મુંબઈ
સેલોંની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા: બંને સહકર્મીને જનમટીપ
મુંબઈ: હાઇ-એન્ડ સેલોં ચેઇનની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મીને સેશન્સ કોર્ટે મંગળવારે જનમટીપની સજા ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ એમ. જી. દેશપાંડેએ સોમવારે આરોપી સિદ્ધેશ તામ્હાણકર અને ખુશી સજવાનીને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 201 (પુરાવા નષ્ટ…
- આમચી મુંબઈ
10 જૂન સુધી કોસ્ટલ રોડનો બીજો ભાગ ખુલ્લો મૂકાશે
મુંબઈ: વરલીથી મરીન ડ્રાઇવ સુધીનો કોસ્ટલ રોડનો બીજો તબક્કો એટલે કે પ્રોજેક્ટનો બીજો ભાગ 10 જૂન સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- મનોરંજન
Mr & Mrs Mahi Screeningમાં સ્ટાર્સનો જમાવડો, કપૂર સિસ્ટર્સે દેખાડ્યો જલવો…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ મિ. એન્ડ મિસિઝ માહી (Film Mr & Mrs Mahi)ની જ ચર્ચા ચાલી રહી છે. જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ Janhvi Kapoor And Rajkumar Rao) સ્ટારર ફિલ્મ 31મી મેના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે…