- સ્પોર્ટસ
T20 World Cupમાં ભારતના 15માંથી 10 ખેલાડી ‘ઘરડા’: રોહિત-કોહલીનો છેલ્લો ટી-20 વિશ્ર્વકપ?
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી જો 30 વર્ષનો થાય કે 30 વર્ષ પાર કરે તો તેને ‘ઘરડો’ માનવામાં આવે છે. એના બે કારણ છે. જો કોઈ ખેલાડી 30 વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરે તો એવું મનાય કે તે બહુ-બહુ તો…
- નેશનલ
ઈન્ડી સરકાર કૃષિ લોન માફ કરશે, અગ્નિવીર યોજના બંધ કરશે: રાહુલ ગાંધી
બાલાસોર (ઓડિશા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવીર યોજનાના માધ્યમથી જવાનોને મજૂર બનાવી નાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે ભાજપે ઓડિશાના લોકોનું અપમાન કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના એક નેતા દ્વારા…
- આમચી મુંબઈ
હોટેલિયર જયા શેટ્ટીની હત્યાના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજનને આજીવન કારાવાસ
મુંબઈ: 2001માં હોટેલિયર જયા શેટ્ટીની થયેલી હત્યાના કેસમાં વિશેષ કોર્ટે ગુરુવારે ગેન્ગસ્ટર છોટા રાજનને અજીવન કારાવાસની સજા ફટકારી હતી.મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસ માટેના વિશેષ જજ એ. એમ. પાટીલે ગેન્ગસ્ટર છોટા રાજનને ભારતીય દંડસંહિતાની જોગવાઇઓ હેઠળ…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત: ચારની ધરપકડ
નાગપુર: નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત કરીને પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.રાહુલ વાસુદેવ ઠાકુર (31) નામના શખસે ફરિયાદ બાદ સિતાબુલ્દી પોલીસે બુધવારે આ કાર્યવાહી કરી હતી.ઠાકુરે પોલીસને જણાવ્યું હતું કે સોમવારે રાતે તેણે…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં યાત્રિકોથી ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખાઈ ખાબકી, 21 લોકોના મોત
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં તીર્થયાત્રાઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી હતી. જમ્મુ જિલ્લામાં આજે ગુરૂવારે આ દર્દનાક દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે, રાજ્યની પોલીસ વિભાગે પણ આ અકસ્માતની પુષ્ટી કરી છે, પોલીસના જણાવ્યા મુજબ આ…
- આમચી મુંબઈ
એનસીપીના વિધાનસભ્ય આવ્હાડ વિરુદ્ધ ભાજપનું આંદોલન
મુંબઈ: એનસીપી(શરદચંદ્ર પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા બુધવારે મનુસ્મૃતિનું દહન કરવા માટે મોરચો કાઢવામાં આવ્યો ત્યારે ડૉ.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર ફાડ્યા હતા. જેને પગલે ગુરુવારે ભાજપ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને આવ્હાડ વિરુદ્ધ આંદોલન કરવામાં…
- આમચી મુંબઈ
Lok Sabha Election: મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’ને મળશે કેટલી બેઠકો…: જાણી મોટું વિશ્લેષણ
મુંબઈ: મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો (Lok Sabha Election) માટે પાંચ તબક્કામાં મતદાન પૂરું થઇ ગયું છે અને હવે ચોથી જૂનના રોજ પરિણામો જાહેર થાય તેની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા જીતના દાવાઓ…
- મહારાષ્ટ્ર
પરદેશ કેમ જવું, આપણું ગામ સારું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતત ચાલી રહેલા કામમાંથી થોડો સમય કાઢીને સાતારા જિલ્લામાં આવેલા પોતાના મૂળ ગામ દરેમાં ગયા હતા અને ત્યાં તેમણે ખેતરોમાં કામ કર્યું હતું અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. આ બધાની…
- નેશનલ
June મહિનામાં આ છ રાશિ પર રહેશે મા લક્ષ્મીની વિશેષ કૃપા, જોઈ લો તમારી રાશિ તો છે ને?
મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હવે ટૂંક સમયમાં જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો અને નક્ષત્રની ચાલમાં પરિવર્તન જોવા મળશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો પર તેની સકારાત્મક લાભ…
- સ્પોર્ટસ
IPLની 10 ટીમના 3-3 ખેલાડીઓ જેમને માલિકો 2025ની સિઝન માટે જાળવી રાખશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને IPL 2024ની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. KKR ટીમના શાનદાર પ્રદર્શનને કારણે ફાઈનલ મેચ એકતરફી રહી હતી. IPL 2024 પૂરી થઇ ગયા બાદ હવે…