- રાશિફળ
79 દિવસ બાદ ભક્તો કરી શકશે આવતીકાલથી કરી વિઠ્ઠુરાયાના ચરણ સ્પર્શ…
પંઢરપુરઃ 79 દિવસ બાદ આવતીકાલ એટલે કે બીજી જૂનથી ભક્તો મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રૂક્મિણી મંદિર (Pandharpur Vitthal Rukmini Mandir)માં ભગવાન વિઠ્ઠલના ચરણસ્પર્શ કરી શકશે. પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલ (Chandrkant Patil)ના હસ્તે આવતીકાલે પૂજા કરવામાં આવશે અને ત્યાર બાદ ભક્તો…
- નેશનલ
જામીન મુદત વધારવાની કેજરીવાલની અરજી પર ASGની આકરી દલીલ કહ્યું “કસ્ટડીમાં એક કિલો વજન વધ્યું છે”
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળા જામીનની મુદત આજે પૂર્ણ તહી રહી છે. આથી કેજરીવાલે જામીનની મુદત 7 જુન સુધી લંબાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી…
- મનોરંજન
મહિલા ફેન સાથે કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….
ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અભિનેતા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું પહેલું ગીત ‘સત્યાનાશ’ રિલીઝ થયું હતું અને તે ટ્રેન્ડમાં છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન તદ્દન…
- નેશનલ
ગ્રહોના સેનાપતિ મંગળે કર્યું રાશિ પરિવર્તન, આ ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
આજથી શરૂ થયેલા જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. જ્યોતિષીઓની ગણતરી અનુસાર ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ આજે એટલે કે પહેલી જૂનના રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આજે બપોરે 3.37 કલાકે મંગળે રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં એન્ટ્રી લીધી…
- નેશનલ
આ રીતે તમે 25000 રૂપિયાના પગાર સાથે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો
આજના યુગમાં દરેક વ્યક્તિ ઝડપથી અમીર બનવા માંગે છે. એમીર બનવા માટે બજારમાં રોકાણના વિવિધ માધ્યમો ઉપલબ્ધ છે આજે અમે તમને એ માધ્યમો વિશે જણાવીશુંજ્યારે તમે રૂપિયા એક કરોડ જમા કરવામાં માગતા હો ત્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સિસ્ટમેટિક ઇનવેસ્ટમેન્ટ પસંદ…
- નેશનલ
આકરી ગરમી બાદ દિલ્હીમાં રાહતની વર્ષા : ધૂળની આંધીઓની સાથે ગુરુગ્રામમાં પણ હળવો વરસાદ
નવી દિલ્હી: આ જ અઠવાડિયામાં જ દિલ્હીએ ભારે અગનવર્ષા સહી હતી. ખૂબ જ આકરી ગરમી સાથે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો ગયો હતો. ત્યારે આજે દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે દિલ્હીમાં ભારે પવનની ડમરીઓ ઊડી હતી અને ગુરુગ્રામમાં…
- નેશનલ
ધોરણ ૧૨ પાસ માટે વાયુસેનામાં જોડાવાની આ સુવર્ણ તક ….
Opportunity to join Air Force : હાલમાં ધોરણ દસ અને બારના ખૂબ સારા પરિણામો આવ્યા છે. લગભગ ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ સારા માર્કસ મેળવી શક્યા છે. હાલ ધોરણ ૧૨ પછી હવે શું કરવું તે ચિંતાનો વિષય છે. પરંતુ કારકિર્દી માટે…
- નેશનલ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી રાહત નહીં, આવતી કાલે જેલમાં પરત ફરશે
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળા જામીનની અવધી આજે પૂર્ણ થાય છે. કેજરીવાલે જામીન 7 જુન સુધી લંબાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે એક કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 7 જૂન…
- મનોરંજન
મુંબઈમાં ઘર નથી મળી રહ્યું આ Actressને, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રડ્યા રોદણા…
મુંબઈએ સપનાઓનું શહેર છે અને અહીં તમને નોકરી અને રોટલો તો મળી રહે, પણ ઓટલો એટલે કે ઘર મેળવવાનું જરા અઘરું જ છે. હાલમાં આવી જ દુવિધાનો સામનો કરી છે ઈન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસ. સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17…
- આમચી મુંબઈ
‘સુનીલ ટિંગરેને અડધી રાત્રે ફોન આવ્યો કેમકે…’, અજિત પવારે પૂણે પોર્શ અકસ્માત બાબતે NCP વિધાનસભ્ય વિષે શું કહ્યું
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar)એ પુણે પોર્શ અકસ્માત કેસ(Pune Porche accident)માં NCPના વડગાંવ શેરીના વિધાન સભ્ય સુનીલ ટિંગરેનો બચાવ કર્યો છે. અજિત પવારે કહ્યું કે અકસ્માતની માહિતી મળતાં સુનીલ ટિંગરે(Sunil Tingre) પોલીસ સ્ટેશન પહોંચ્યા હશે, જે સામાન્ય…