- આમચી મુંબઈ
મુંબઈની 57 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી
દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી 57 માળની રહેણાંક ઈમારતમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આગની ઘટના અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની…
- મનોરંજન
હેં! Nita Ambaniનો 500 કરોડનો નેકલેસ પહેરવા તમારે ખર્ચવા પડશે માત્ર 200 રૂપિયા?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશ (Anant Ambani-Radhika Merchant Pre Wedding Bash)માં નીતા અંબાણીએ રૂપિયા 500 કરોડનો નેકલેસ (Nita Ambani Wear 500 Crore Rupees Neckless) પહેરીને લાઈમલાઈટ તો ચોરી જ લીધી પણ એની સાથે સાથે જ આ નેકલેસ ટોક…
- મનોરંજન
દારૂના નશામાં આ શું કરી નાખ્યું રવિના ટંડને…..
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં રવિના તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. સભ્યો સાથે મારપીટ કરવાનો આરોપ છે. રવિના પર એવો પણ આરોપ છે કે…
- નેશનલ
Exit Poll 2024 : દેશમાં કોની બનશે સરકાર ? જાણો એક્ઝિટ પોલના આંકડા
નવી દિલ્હી : આજે દેશમાં 18મી લોકસભાની રચના માટેની ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે અંતિમ તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે આજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. સાતમા તબક્કાના મતદાન બાદ વિવિધ એક્ઝિટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મહાયુતિને 40 બેઠકો મળશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી સરકારે રાજ્યમાં કરેલા કામ અંગે મને વિશ્વાસ છે. અમારી સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રોજેક્ટ્સ મેટ્રો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ, (મેટ્રો) કાર શેડ, ગેમ ચેન્જિંગ અટલ સેતુ, મુંબઈ કોસ્ટલ રોડને લગતી કામગીરી ઝડપભેર…
- મનોરંજન
હું Amitabh Bachchanની જેમ મારા માન-સન્માન સાથે બાંધછોડ નહીં કરું… જાણો કોણે કહ્યું આવ્યું?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કલાકારોની વાત થાય અને બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રાજેશ ખન્ના (Rajesh Khanna)નું નામ ના આવે તો કેમ ચાલે? બંને પોતાના સમયના ટોચના કલાકાર પણ તેમ છતાં એકબીજાની સાથે નહીં પણ સામ-સામે…જી હા, અમિતાભ બચ્ચન…
- નેશનલ
રેલવે સ્ટેશન પર મોબાઈલ સંબંધિત ભૂલથી પણ આ ભૂલ ના કરશો, નહીંતર…
ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ ચૌથા નંબરનું નેટવર્ક છે અને આપણામાંથી મોટાભાગના લોકોએ રેલવેમાં પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશન પર ઘણી વખત સ્માર્ટ ફોન ચાર્જ કરવાની પણ જરૂર પડી હશે અને રેલવે સ્ટેશન પર ફોન ચાર્જ…
- આપણું ગુજરાત
ચોમાસા દરિમયાન મેટ્રો અને મોનો રેલના પ્રવાસીઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસા દરમિયાન મેટ્રો રેલ અને મોનો રેલના પ્રવાસીઓનો પ્રવાસ સુુખદ, સુરક્ષિત અને અખંડિત રહે તે માટે મહામુંબઈ મેટ્રોએ તમામ ઉપાયયોજના અમલમાં મૂકવાની સાથે જ ખાસ અત્યાધુનિક મોન્સૂન કંટ્રોલ રૂમ બનાવ્યા છે. આ કંટ્રોલરૂમ મુંબઈ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ…
- આમચી મુંબઈ
પાલઘરમાં બે દિવસ બાદ પણ ઓપરેટર માટીના ઢગલા હેઠળ જ દબાયેલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લામાં સૂર્યા વોટર પ્રોજેક્ટ સાઈટ પર માટી ધસી પડતા માટીના ઢગલા નીચે ફસાયેલો મશીન ઓપરેટર રાકેશકુમારને ઘટનાના ત્રણ દિવસ બાદ પણ બહાર કાઢવામાં સફળતા મળી નથી. વર્સોવા ખાડી પુલ પાસે બુધવારે રાતના ૯.૩૦ વાગ્યાની આસપાસ સૂર્યાવોટર…
- આમચી મુંબઈ
પુણે કાર દુર્ઘટનામાં વિધાનસભ્ય સુનીલ ટીંગરે સામેના આક્ષેપો પાયાવિહોણા: અજિત પવાર
પુણે: પુણેમાં થયેલા માર્ગ અકસ્માતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. એક વેગવાન લક્ઝરી કારે મોટરસાઈકલને ટક્કર મારતાં બે આઈટી પ્રોફેેશનલ્સનાં મોત થયાં હતાં. કાર એક 17 વર્ષનો ધનિક કિશોર ચલાવી રહ્યો હતો જે દારૂના નશામાં હતો. તે જ સમયે,…