- આમચી મુંબઈ
થાણેમાં પાવરલાઇન નાખવાનું કામ અટકાવવા બદલ નવ સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના એક ગામમાં પાવરલાઇન નાખવાનું કામ અટકાવવા બદલ નવ ગામવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોટેઘર ગામમાં શુક્રવારે આ ઘટના બની હતી. રોષે ભરાયેલા ગામવાસીઓના જૂથે શુક્રવારે પાવરલાઇન નાખવા માટે ખોદકામ માટે લવાયેલા…
- સ્પોર્ટસ
T20 World Cup: નેધરલૅન્ડ્સ સામે સાઉથ આફ્રિકા હૅટ-ટ્રિક હારથી માંડ-માંડ બચ્યું
ન્યૂ યૉર્ક: નેધરલૅન્ડ્સ (20 ઓવરમાં નવ વિકેટે 103 રન) સામે સાઉથ આફ્રિકા (18.5 ઓવરમાં છ વિકેટે 106 રન) શનિવારે અહીં ગ્રૂપ ‘ડી’માં સતત બીજી મૅચ જીતીને મોખરે રહ્યું હતું. જોકે એઇડન માર્કરમની ટીમે આ લો-સ્કોરિંગ મૅચમાં પણ મહામહેનતે વિજય મેળવ્યો…
- આમચી મુંબઈ
ટ્રેક પર સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં બે ટીનેજરનાં મોત
મુંબઈ: નાશિક જિલ્લામાં સોશિયલ મીડિયા માટે રેલવે ટ્રેક પર રીલ્સ શૂટ કરતી વખતે અને સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં બે ટીનેજરનાં મોત થયાં હતાં. ગવર્નમેન્ટ રેલવે પોલીસના જણાવ્યા અનુસાર વાલ્દેવી નદીના બ્રિજ નજીક રેલવે ટ્રેક પર શનિવારે સાંજે આ…
- નેશનલ
પર્યાપ્ત પાણી છોડવામાં નહીં આવે તો દિલ્હીમાં જળ સંકટ સર્જાશેઃ આતિશીનો હરિયાણાના સીએમને પત્ર
નવી દિલ્હીઃ દિલ્હીના જળ પ્રધાન આતિશીએ રવિવારે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાની માટે મુનાક કેનાલમાંથી ૧,૦૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી અને કહ્યું કે અન્યથા ૧-૨ દિવસમાં દિલ્હીમાં મોટું સંકટ સર્જાશે.પત્રવ્યવહારમાં…
- ટોપ ન્યૂઝ
રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં પંડિત નહેરુના રેકોર્ડની કરી બરાબરી, વડા પ્રધાન મોદીએ લીધા ત્રીજી વખત શપથ
આજે 9 જૂને રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય. વડાપ્રધાન…
- નેશનલ
કોણ છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવનારા પ્રધાનો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય કેબિનેટમાં મહારાષ્ટ્રના પાંચ સંસદસભ્યોને સ્થાન આપવામાં આવશે એવું અત્યાર સુધી સામે આવ્યું છે. આ પાંચ સંસદસભ્યોની પસંદગી પાછળના સંભવિત કારણો અને તેમની અત્યાર સુધીની રાજકીય કારકીર્દિ વિશેની જાણકારી મેળવીએ. કોણ છે રક્ષા ખડસે?રક્ષા ખડસે શરદ પવારના…
- આપણું ગુજરાત
રેલવેમાં બે હોનારત ટળી ગઈ, જાણો ગઈકાલે એવું શું થયું હતું Central Railwayમાં?
મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway)ની મેઈન (CSMT-Kalyan) અને હાર્બર લાઈન (CSMT-Panvel)માં બે અલગ અલગ બનાવમાં મોટી હોનારત ટળી ગઈ હતી. મધ્ય રેલવેની મેઈન લાઈનમાં 99 કલાકનો લીધા પછી રેલવેની મુશ્કેલીમાં રોજેરોજ વધારો થયા કરે છે. બ્લોક પછી સિગ્નલ સંબંધિત સમસ્યાનો…
- આપણું ગુજરાત
નૈઋત્યનું ચોમાસું વધી રહ્યું છે આગળ : ગુજરાતના ઘણા ભાગોમાં આજે મેઘમહેર યથવાત
વલસાડ : રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારે વલસાડ…
- સ્પોર્ટસ
T20 World Cup: India v/s Pakistan:આજે ભારત-પાકિસ્તાન મૅચમાં મેઘરાજા મજા બગાડી શકે
ન્યૂ યૉર્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂ યૉર્ક શહેરની ભાગોળે આઇઝનહોવર પાર્ક વિસ્તારમાં આવેલા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે જે મહા મુકાબલો થવાનો છે એ દરમ્યાન એક વાર કે એકથી વધુ વખત વરસાદનું વિઘ્ન આવી શકે એમ છે.આજે અમેરિકામાં સવારે…
- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના:કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર, સિવિલ કોન્ટ્રેક્ટરને 15 જૂન સુધીની પોલીસ કસ્ટડી
મુંબઈ: ઘાટકોપરના છેડાનગરમાં 17 લોકોનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરેલી કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત બે જણને કોર્ટે 15 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.એસઆઇટીએ ઇગો મીડિયા પ્રા.લિ.ની ભૂતપૂર્વ ડિરેક્ટર જાહ્નવી નયન…