- નેશનલ
2 વર્ષ બાદ પુનઃ ચર્ચામાં આવી નૂપુર શર્મા : આજે કર્યુ આ ટ્વીટ….
નવી દિલ્હીઃ મહમદ પેગંબર સાહેબ પર વિવાદિત ટિપ્પણીના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલી નુપુર શર્મા બે વર્ષથી જાણે ભૂગર્ભમાં હોય તેમ ક્યાંય પણ જાહેરમાં દેખાયા ન હતા. પરંતુ આજે નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વડાપ્રધાન પદની શપથવિધિના સમયે ટ્વીટ કરીને ફરીથી…
- આપણું ગુજરાત
ગુજરાતના પ્રદેશ પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન : જેમના મતોની લીડ દરેક ચુંટણીમાં વધી છે
નવી દિલ્હી: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ યાત પાટીલ પણ હવે કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. એમણે આ વર્ષે નવસારી બેઠક પરથી રેકોર્ડ મોટો સાથે પોતાની જીત મેળવી છે. છેલ્લી દરેક ચૂંટણીમાં તેમની લીડ સતત વધતી આવી છે. સી આર પાટીલ…
- નેશનલ
મણિપુરમાં ચાર નાગરિકની હત્યાઃ એનઆઇએએ એક આતંકવાદીની કરી ધરપકડ
નવી દિલ્હીઃ આસામની જેલમાં બંધ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકી પર આરોપ છે કે તે મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ચાર લોકોની હત્યામાં સામેલ હતો. એનઆઇએએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.એનઆઇએએ જણાવ્યું હતું કે મણિપુરના રહેવાસી લુનમિનસેઇ કિપગેન ઉર્ફે…
- નેશનલ
Modi 3.0: PM Modi રાજમાં આ વખતે કોને લાગી લોટરી?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને આવ્યા પછીના પાંચ દિવસ પછી આજે વિધિવત રીતે વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે શપથ (Narendra Modi Oath Ceremony) અપાવ્યા હતા. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે પણ અમિત શાહ, રાજનાથ સિંહ…
- નેશનલ
Bangladesh MP Murder: નેપાળમાંથી ઝડપાયેલા મુખ્ય શંકાસ્પદની શરૂ કરી પૂછપરછ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સીઆઇડીએ રવિવારે બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા (Bangladesh MP Murder) મામલે એજન્સીની તપાસના સંદર્ભમાં મોહમ્મદ સિયમ હુસૈનની પૂછપરછ શરૂ કરી હતી. જેની નેપાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.વરિષ્ઠ અધિકારીના…
- નેશનલ
ગુજરાતનાં આ સાંસદોએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
આજે 9 જૂને રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય. નરેન્દ્ર…
- આમચી મુંબઈ
લાતુરમાં સાઇનબોર્ડ તૂટી પડતાં બાઇકસવારનું મોત
લાતુર: લાતુર જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે સાઇનબોર્ડ તૂટી પડતાં બાઇકસવારનું મોત થયું હતું.અહમદપુર નજીક શનિવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાઇકસવારની ઓળખ જ્ઞાનેશ્ર્વર બાલાજી સાકે (29) તરીકે થઇ હતી. આષ્ટાના રહેવાસી જ્ઞાનેશ્ર્વર બાઇક પર શિરુરથી…
- આમચી મુંબઈ
જેલના કર્મચારી પર હુમલાના કેસમાં કેદી નિર્દોષ જાહેર
થાણે: 2019માં સેન્ટ્રલ જેલના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે કેદીને નિર્દોષ જાહેર કર્યો હતો.થાણે ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપી સમીરુદ્દીન મેહમુદાન મોહંમદ ખાન વિરુદ્ધ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો…
- આમચી મુંબઈ
કાપડના વેપારી સાથે રૂ. 24 લાખની ઠગાઇ: ચાર સામે ગુનો
થાણે: ભિવંડીમાં કાપડના વેપારી સાથે રૂ. 24 લાખની છેતરપિંડી આચરવા બદલ ફેબ્રિક કંપનીના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ બોગસ કંપની શરૂ કરી હતી અને 14 મેથી વેપારી તથા અન્ય પાસેથી રૂ.…
- આમચી મુંબઈ
મહિલાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ છ જણની ધરપકડ
લાતુર: લાતુર જિલ્લામાં 30 વર્ષની મહિલાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે નવ જણની ધરપકડ કરી હતી.વિઠ્ઠલનગર ખાતે રહેતી અનિતા બાલાજી લશ્કરે (30)એ 6 જૂને કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દરમિયાન અનિતાના પિતાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે…