- ધર્મતેજ
24 કલાક બાદ બની રહ્યો છે Gajkesari Yog, આ ત્રણ રાશિના જાતકોનું વધશે Bank Balance…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે અને 24 કલાક બાદ એટલે કે આવતીકાલે આવો જ એક યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કયો…
- આમચી મુંબઈ
નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત
નાગપુરઃ શહેર નજીકની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગવાના બનાવમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર નાગપુરમાં આજે બપોરે એક વિસ્ફોટક…
- નેશનલ
Jagannath Puri Templeના એ 22 રહસ્યમયી પગથિયાનું રહસ્ય આજેય અકબંધ?
ઓડિશાઃ ઓડિશામાં આવેલા જગન્નાથ પુરી મંદિર (Odisha Jagannath Puri Temple)ના ચારેય દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેને કારણે ભક્તો ખૂબ જ સરળતાથી ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. પરંતુ આ મંદિરમાં આવેલા 22 પગથિયા પાછળની રહસ્યમયી કથાથી…
- નેશનલ
Narendra Modi ભાજપના માર્ગદર્શક મંડળમાં? ભાજપની વેબસાઈટની થઈ રહી છે ચર્ચા
નવી દિલ્હીઃ ભાજપના માર્ગદર્શક મંડળમાં એ વ્યક્તિને જ સ્થાન મળે જેમને જાહેર રાજકારણમાં હવે ખાસ કંઈ કરવાનું ન હોય, આવી માન્યતા છે. 2014માં જ્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા ત્યારે માર્ગદર્શક મંડળની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમાં પાંચ નેતાઓના…
- આપણું ગુજરાત
બાપુનગરમાં આવેલી મસ્જિદના ગેરકાયદે ભાગ પર બુલડોઝર ચલાવાયું
અમદાવાદ: રાજકોટની TRP ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સરકાર એક્શન મોડમાં છે અને જેને પગલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. શહેરના બાપુનગરમાં ગરીબ ચાર રસ્તા પાસે આવેલ મદીના મસ્જિદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
- સ્પોર્ટસ
T20 World Cup:India v/s USA:ભારત વિરુદ્ધ મિની ભારત: જીતશે એ પહોંચશે સુપર-એઇટમાં
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ ‘એ’માં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમનો બુધવારે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) મોનાંક પટેલના નેતૃત્વવાળી અમેરિકાની ટીમ સાથે ખરાખરીનો મુકાબલો છે. આ મૅચ જીતનારી ટીમ આઠ ટીમવાળા સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કરશે. બન્ને હરીફ…
- સ્પોર્ટસ
T20 World Cup: Pakistan v/s Canada:ઓપનર જૉન્સને પાકિસ્તાનના બોલર્સને ખૂબ હંફાવ્યા: કૅનેડાના સાત વિકેટે 106
ન્યૂ યૉર્ક: પહેલી જૂને અમેરિકાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં લડત આપનાર અને ચાર દિવસ પહેલાં આયરલૅન્ડને હરાવનાર કૅનેડાની ટીમે મંગળવારે પાકિસ્તાનને સારીએવી લડત આપી હતી. બૅટિંગ મળ્યા પછી કૅનેડાએ 20 ઓવરમાં સાત વિકેટે 106 રન બનાવ્યા હતા. ખરી વાત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મહેનત કરી પણ….: ચંદ્રકાંત પાટીલે શું કહ્યું
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ખૂબ જ પ્રયત્નો કર્યા હોવા છતાં સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપી (એસપી) ને વધુ ફાયદો થયો હોવાનું જણાય છે, એમ ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે જણાવ્યું હતું.મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં…
- નેશનલ
ભારે વરસાદને કારણે પંઢરપુરના વિઠોબા મંદિરમાં થઈ ઊભી આ સમસ્યા
પંઢરપુરઃ મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં ધીમે પગલે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમુક વિસ્તારમાં જળસંકટ ઊભું થયેલું છે. આમ છતાં પંઢરપુરમાં વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, પરંતુ એને કારણે અન્ય મુશ્કેલી ઊભી થઈ છે. લાખો ભક્તોનું આરાધના સ્થળ પંઢરપુરના…
- આપણું ગુજરાત
Gujrat Monsoon : રાજ્યમાં નૈઋત્ય ચોમાસાએ દીધી દસ્તક; આગામી બે દિવસ તમામ જિલ્લામાં વરસાદની આગાહી
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ તેના નિશ્ચિત સમય કરતાં વહેલું આવી પહોંચ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી બે દિવસમાં તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવે આકરી ગરમીમાંથી ગુજરાતીઓને રાહત મળવાની છે, કારણ કે નૈઋત્યનું ચોમાસું મંગળવારે…