- નેશનલ
આજનું રાશિફળ (15-06-24): મેષ અને સિંહ રાશિના જાતકો માટે દિવસ હશે પરેશાનીઓથી ભરપૂર, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના વેપાર કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો લાંબા સમયથી કોઈ કાયદાકીય બાબત ચાલી રહી છે તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. પરિવારમાં કોઈ…
- આપણું ગુજરાત
રાજ્યના અનેક ભાગોમાં વરસાદ; અમદાવાદમાં રોજ રાતે વરસાડી ઝાપટું પ્રસરાવે છે ઠંડક
અમદાવાદ: નૈઋત્યના ચોમાસાની રાજ્યમાં વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે નૈઋત્ય રાજસ્થાનમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ ચૂક્યું છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના નવસારી,…
- નેશનલ
‘તમિલનાડુ ભાજપમાં પડી રહી છે તિરાડ’ એવી અટકળો વચ્ચે કે. અન્નામલાઈ અને સૌંદરરાજનની બેઠક
નવી દિલ્હી: તમિલનાડુના રાજકારણમા લોકસભા ચૂંટણી બાદ ભારે વંટોળ ફૂંકાયા છે. બીજેપીના વડા કે. અન્નામલાઈએ (k annamalai) શુક્રવારે પાર્ટીના નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનને (tamilisai soundararajan)ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામોમા તમિલનાડુમાં પક્ષના નબળા પ્રદર્શન બાદ…
- સ્પોર્ટસ
T20 World Cup:કૅનેડા સામેનો મુકાબલો એટલે ટીમ ઇન્ડિયા માટે અજમાયશોનો મોકો
લૉઉડરહિલ (ફ્લોરિડા): મેઘરાજા રજા આપશે તો શનિવારે, 15મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ભારત (India) અને કૅનેડા (Canada) વચ્ચેની ગ્રૂપ-એની લીગ મૅચ રમાશે. જો આ મૅચ રમાશે તો વર્લ્ડ કપની ટૂર પર ગયેલા તેમને તેમ જ હજી સુધી…
- મનોરંજન
રવીના ટંડને ‘નકલી’ રોડ રેજ વીડિયો માટે બદનક્ષીની નોટિસ મોકલી
મુંબઈ: અભિનેત્રી રવિના ટંડને એક કથિત રોડ રેજની ઘટનાના સંબંધમાં સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયો દૂર ન કરવા બદલ એક વ્યક્તિને માનહાનિની નોટિસ મોકલી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓને બાદ ગૃહપ્રધાન એક્શન મોડ પર: 16 જૂને બોલાવી બેઠક
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ગૃહપ્રધાને આ બાબતે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી છે. રિયાસી આતંકી હુમલામાં નવ યાત્રાળુઓ અને એક CRPF જવાનનું મોત થઈ ચૂક્યું…
- આમચી મુંબઈ
શિંદે સરકારનો મોટો નિર્ણય: વારીમાં દરેક દિંડીને 20 હજાર રૂપિયાનું અનુદાન મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ : રાજ્યમાં બે અઠવાડિયામાં પંઢરપુર માટે અષાઢી વારી શરૂ થશે. 28મી જૂને સંત તુકારામ મહારાજની પાલખી અને 29મી જૂને મૌલીની પાલખીનું પ્રસ્થાન થશે ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ અષાઢી વારી માટે મોટી જાહેરાત કરી છે.રાજ્ય સરકાર વતી…
- આમચી મુંબઈ
માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી
મુંબઈ: દેશવ્યાપી માનવ તસ્કરી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિેગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા વ્યાપક ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે નાશિકમાં દરોડા પાડીને વધુ એકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુદર્શન દરાડે તરીકે થઇ હોઇ તે આ કેસનો છઠ્ઠો આરોપી છે.એનઆઇએએ…
- નેશનલ
Delhiના એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેનર લગાવાયા; હવે ઈમિગ્રેશન માટે નહિ લાગે લાંબી કતારો
નવી દિલ્હી: હવે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે તેમને ઈમિગ્રેશન કાઉન્ટર પર બાયોમેટ્રિક પ્રક્રિયા માટે એમનો વધારે સમય વેડફવાની જરૂર નહીં રહે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા ઇન્દિરા ગાંધી…
- આમચી મુંબઈ
રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ 16 હજાર રહેવાસીઓને જુલાઈ સુધીમાં પાત્રતા
મુંબઈ: ઘાટકોપરમાં આવેલા રમાબાઈ આંબેડકર પુનર્વિકાસ પ્રકલ્પના રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. 15 જુલાઈ સુધીમાં 16 હજાર 575 રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું આયોજન ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણનું છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ પ્રથમ તબક્કામાં…