- ઉત્તર ગુજરાત
વિરમગામમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત; રહેણાંક મકાનોને હટાવાયા
વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગઇકાલે શરૂ કરવામાં આવેલી મેગા ડિમોલિશનની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. આજે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં રહેણાંક અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા વચ્ચેના દબાણો દૂર…
- નેશનલ
આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલા વિમાનમાં બોંબની સૂચના બાદ ઈમરજન્સી લેંડિંગ દકરવામાં આવ્યું હતું. વિમાને ઉડાન ભર્યા બાદ બોંબની અફવા ફેલાઇ હતી. જે બાદ તેને પરત ઇંદિરા ગાંધી એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 174 મુસાફરો, 3…
- ઇન્ટરનેશનલ
“ઈસ્લામાબાદમાં 10 હજાર સૈનિકો તૈનાત” SCO સમિટ પહેલા પાકિસ્તાનની રાજધાની બની ગઇ છે કિલ્લો!
ઇસ્લામાબાદ: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલા પાકિસ્તાને સુરક્ષા વ્યવસ્થામાં ખૂબ જ વધારો કરી દીધો છે. આગામી સમયમાં 15 અને 16 ઓક્ટોબરના રોજ યોજાનારી કોન્ફરન્સને લઈને સુરક્ષાની બાબતમાં કોઈપણ ચૂક લેવા ખાવા નથી માંગતુ. હાલમાં જ ચીનના લોકોને નિશાન બનાવતા…
- નેશનલ
ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓ દેશ છોડવા કર્યો હુકમ: આ તારીખ પહેલા છોડવો પડશે દેશ
નવી દિલ્હી: કેનેડામાં ભારતના હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને અખાલિસ્તાની સમર્થક પ્રદિપસિંહ ની હત્યાની તપાસમાં જોડવામાં આવતા ભારતે કડક દાખવ્યું છે. ભારત કેનેડામાં તેના હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવી રહ્યું છે. કેનેડાના વાહિયાત અને હાસ્યાસ્પદ…
- આપણું ગુજરાત
મહીસાગરમાં અંધશ્રદ્ધાએ લીધો વધુ એક મહિલાનો ભોગ: ભુવાએ આપેલું પીણું પિતા થયું મોત
ભિલોડા: હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. તેમ છતાં ગુજરાતમાં અંધશ્રધ્ધાના લીધે કોઈના જીવના ભોગ લેવાયાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યારેક કોઇ સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી…
- નેશનલ
કામની ખબર, આ જીવન જરૂરી દવાઓની કિંમતમાં થશે વધારો, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આઠ દવાઓના અગિયાર સુનિશ્ચિત સંયોજનોની કિંમતોમાં 50 ટકાના વધારાને મંજૂરી આપી છે. NPPA મુજબ, આ પગલું જાહેર આરોગ્ય જરૂરિયાતો માટે દવાઓની સતત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાનો છે.ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, 2013ના આધારે લેવાયેલ…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચને મળી ધમકી, જાણો શું કહ્યું
Shami Coach News: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીને ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરીને ધમકી આપવામાં આવી છે. જે બાદ ક્રિકેટ કોચ બદરુદ્દીનની ફરિયાદ પર ડીઆઈજીના આદેશ બાદ પોલીસે મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી પહેલાં એસટીએ દીવાળી માટેનો ભાડાવધારો રદ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) એ સોમવારે દીવાળી દરમિયાન અમલમાં મૂકવામાં આવનારા સૂચિત 10 ટકા ભાડા વધારાને રદ કરવાનો નિર્ણય લીધો છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરાયેલા ભાડાવધારાને રદ કરવાના નિર્ણયને કારણે હવે…
- આમચી મુંબઈ
Baba Siddiqui Murder: હત્યામાં કોની સંડોવણી, આરોપીઓની ‘ક્રાઈમ કુંડળી’?
મુંબઈઃ મુંબઈમાં એનસીપી (અજિત પવાર)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કર્યા પછી મુંબઈના અંડરવર્લ્ડની યાદ લોકોને તાજી થઈ ગઈ છે. આ કેસમાં પોલીસ પ્રશાસન દ્વારા અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પૂછપરછ પણ ચાલુ છે ત્યારે આજે આ કેસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
સોફ્ટવેર એન્જિનિયર્સ પર ખતરો, AI ખાઈ જશે 80 ટકા નોકરી
AI: સોફ્ટવેર એન્જિનિયર્સ માટે માઠા સમાચાર છે. AIથી આ ક્ષેત્રમાં નોકરી કરતાં લોકોને મોટી મુશ્કેલી ઉભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાર્ટનર ઇન્કના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જનરેટિવ AI બૂમ વચ્ચે તેમની નોકરીઓ સુરક્ષિત કરવા માટે 80 ટકાથી વધુ સોફ્ટવેર…