- નેશનલ
Heatwave in India: દેશમાં ૧૧૦ મૃત્યુ, હીટસ્ટ્રોકના ૪૦,૦૦૦થી વધુ કેસ
નવી દિલ્હીઃ દેશના મોટા ભાગોમાં ભારે હીટવેવ (Heatwave in India)ને કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોત થયા છે અને ૪૦,૦૦૦થી વધુ લોકો આ વર્ષે ૧ માર્ચથી ૧૮ જૂનની વચ્ચે શંકાસ્પદ હીટસ્ટ્રોક સામે ઝઝૂમી રહ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ ગુરૂવારે જણાવ્યું…
- નેશનલ
Swiss Bankમાં ભારતીયોના Black Moneyને લઈને ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોના રહેલા કથિત કાળા નાણાનો વિવાદ દેશમાં ભારે ચર્ચાઓ જગાવનારો છે. આ મુદ્દે દેશમાં સમયાંતરે હોબાળો અને આંદોલનો થયા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કાળા નાણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો નથી. પરંતુ આ દરમિયાન જે રિપોર્ટ આવ્યો…
- નેશનલ
૨૦,000 કરોડના Bank Loan Fraud કેસ: દિલ્હી, મુંબઇ અને નાગપુરમાં EDના દરોડા
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આજે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુની કથિત બેંક લોન છેતરપિંડી કરવાના (Bank Loan Fraud Case) આરોપમાં એક કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હી-એનસીઆર, મુંબઇ અને નાગપુરમાં લગભગ ૩૫ જગ્યાઓની તપાસ કરી હોવાનું…
- નેશનલ
ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ
ભારતીય રેલ્વેએ જમ્મુ અને કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ‘ચેનાબ રેલ બ્રિજ’ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. ચેનાબ રેલવે બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે જે રામબન જિલ્લાના સંગલદાનને રિયાસી સાથે જોડે છે. ભારતીય રેલ્વેએ…
- આમચી મુંબઈ
Chhagan Bhujbal અંગે હવે શરદ પવારે પણ કરી આ સ્પષ્ટતા
મુંબઈ: અજિત પવાર કાકા શરદ પવાર (Ajit Pawar and Sharad Pawar)થી છૂટા પડ્યા અને એનસીપીના બે ફાંટા પડ્યા ત્યારે એનસીપીના અનેક દિગ્ગજ નેતાઓ પણ અજિત પવાર સાથે મહાયુતિમાં જોડાયા હતા. આ મોટા નેતાઓમાંથી એક છગન ભુજબળ પણ હતા અને શરદ…
- આમચી મુંબઈ
Lok Sabha Electionમાં NCPએ મહાયુતિને ઉગારી લીધી હોવાનો નેતાનો દાવો
મુંબઈ: હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)માં અજિત પવારે યોગ્ય સમયે મહાયુતિમાં સામેલ થઇ મહાયુતિને ઉગારી લીધી હોવાનું અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ જણાવ્યું હતું.અજિત પવાર જૂથના પ્રવક્તા અમોલ મિટકરીએ ભાજપ અને શિવસેનાના નેતાઓ દ્વારા મહાયુતિમાં…
- નેશનલ
યુદ્ધ અટકાવી શકે છે, પણ પેપરલીક નહીંઃ રાહુલ ગાંધીના વડા પ્રધાન પર પ્રહારો
નવી દિલ્હીઃ મેડિકલમાં એડમિશન માટે લેવામાં આવતી પરીક્ષા NEET પરીક્ષા દેશોન સળગતો મુદ્દો બની ગયો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTAએ તાજેતરમાં યોજાયેલી UGC NET…
- નેશનલ
Prayagrajમાં વકફ બોર્ડની જમીન પર અશરફની પત્ની અને સાળાએ કરેલ દબાણ પર ફર્યું બુલડોઝર
પ્રયાગરાજ: પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ કામદાર શ્યામજી સરોજન નામે જમીન ખરીદી હતી અને બાદમાં આ જમીન વેંચવા માટે તેના પણ…
- નેશનલ
બસ નવ દિવસ અને શનિદેવ કરોડપતિ બનાવશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર છે. શનિ દેવની વક્ર દ્રષ્ટિ ક્ષણવારમાં ધનવાન વ્યક્તિને રંક બનાવી દે છે તો તેમની કૃપા દ્રષ્ટિ રંકને પલકવારમાં રાજા બનાવી છે. શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન…