- નેશનલ
ઓમ બિરલાના નિવેદનથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- આવો રાજકીય પ્રસ્તાવ…
નવી દિલ્હીઃ લોકસભાના નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાએ બુધવારે ઈમરજન્સીની નિંદા કરતો પ્રસ્તાવ વાંચ્યો હતો. તેમણે ઈમરજન્સીની સખત નિંદા કરી હતી અને તેને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો.રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરની સામે ઈમરજન્સીની નિંદા કરવાના પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત…
- આમચી મુંબઈ
Legislative Council Election: મહાવિકાસ આઘાડી ત્રણ ઉમેદવાર ઊભા રાખશે?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (LegislativE Counsil Election)માં મહાવિકાસ આઘાડી મહાયુતિ (MVA)ને આંચકો આપવાના હેતુથી ત્રણ ઉમેદવાર ઊભા કરશે તેવી શક્યતા છે. મહાવિકાસ આઘાડી પાસે બે બેઠકો સહેલાઇથી જીતી શકે તેટલી તાકાત છે. જોકે સત્તાધારી પક્ષમાં પોતાના સમર્થકો અને સાથી…
- આમચી મુંબઈ
લિફ્ટમાં ઉદ્ઘવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે લિફ્ટરાઈડમાં શું વાત થઈ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી એટલે કે 27મી જુલથી શરૂ થયું છે અને રાજ્યની શિંદે-ફડણવીસ-પવાર સરકારનું આ છેલ્લું સેશન હોઈ સરકાર કોઈ નવી નવી જાહેરાત કરે છે, રાજ્યમાં ગાજી રહેલો આરક્ષણનો મુદ્દાનો કઈ રીતે નિવેડો લાવવામાં આવે છે, વિપક્ષ…
- નેશનલ
સંસદમાં સેંગોલને લઈને વિવાદમાં સપાના સાંસદનું નિવેદન : ‘સેંગોલને હવે કોઈ નહિ હટાવી શકે’
નવી દિલ્હી: આજે લોકસભામાં સ્પીકરની ખુરશીની પાસે સ્થાપિત કરાયેલા સેંગોલને (Sangol) લઈને વિવાદ જન્મ્યો છે. આ મુદ્દો સમાજવાદી પાર્ટીના લોકસભાના સાંસદ આર. કે. ચૌધરીએ (R.K. Chaudhari) ઉઠાવ્યો હતો અને તેમણે તેની જગ્યાએ બંધારણ રાખવાની માંગ કરી હતી. જો કે તેમના…
- આમચી મુંબઈ
ખીચડી, કોવિડ, બોડી બેગ કૌભાંડ ભૂલી ગયા કે શુઃ ફડણવીસ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થઇ ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું પહેલું સત્ર ગુરુવારથી શરૂ થયું હતું અને ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ વિરોધ પક્ષ પર સત્તાધારી પક્ષ દબાણ બનાવવાની રણનિતી સાથે તૈયાર હોય તેવું જણાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન…
- નેશનલ
Budget 2024: આવકવેરામાં રાહત સહિત ઘણી મોટી જાહેરાતો લઇને આવશે FM નિર્મલા સીતારમણ
FM નિર્મલા સીતારમણ 23 અથવા 24 જુલાઈના રોજ સંસદમાં 2024-25 માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ સરકાર સામાન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરામાં રાહત આપવાનું વિચારી શકે છે. આ ઉપરાંત બજેટમાં ઘણી મોટી જાહેરાતો…
- આમચી મુંબઈ
બાણગંગા તળાવને નુકસાન પહોંચાડનાર કૉન્ટ્રેક્ટર સામે એફઆઈઆર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાલકેશ્ર્વરમાં આવેલા ઐતિહાસિક બાણગંગા તળાવના પગથિયાને નુકસાન પહોંચાડવા બદલ સંબંધિત કૉન્ટ્રેક્ટરને મુંબઈ મહાનગરપાલિકાએ શોકોઝ નોટિસ ફટાકરી છે, એ સાથે જ તળાવને નુકસાન કરવા બદલ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.વર્ષોથી જુદા જુદા…
- આમચી મુંબઈ
અર્નાળાના દરિયાકાંઠે 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈ આવી
પાલઘર: વિરાર નજીકના અર્નાળાના દરિયાકાંઠે અંદાજે 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈ આવતાં તેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારની બપોરે કેટલાક માછીમારોની નજર અર્નાળાના દરિયાકિનારે તણાઈ આવેલી મૃત વ્હેલ પર…
- આમચી મુંબઈ
Jet Airway’s founder Goyalની હાઈ કોર્ટમાં વચગાળાના જામીન લંબાવવા અરજી
મુંબઈ: તબીબી કારણસર આપવામાં આવેલા બે મહિનાની જામીન મુદત વધારવા માટે જેટ એરવેઝના સ્થાપક (Jet Airway’s founder Naresh Goyal) નરેશ ગોયલે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ગોયલને છઠ્ઠી મેના દિવસે હાઇ કોર્ટે તબીબી…
- નેશનલ
Asaduddin Owaisi: ‘જય ભીમ, જય તેલંગાણા અને જય ફિલસ્તીન’ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં નારો લગાવ્યો
નવી દિલ્હી: 18મી લોકસભાના પહેલા સત્રમાં સાંસદોની શપથ ગ્રહણની વિધિ ચાલી રહી છે. એવામાં હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) એ લોકસભા સત્રની કાર્યવાહીના બીજા દિવસે સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. શપથ…