- આમચી મુંબઈ
ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
મુંબઈ: કાયદામાં વધુ કડક જોગવાઇઓ સાથે ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ)નો 1 જુલાઇથી અમલ થતાં તેની જોગવાઇઓ હેઠળ સૌપ્રથમ કેસ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં લોન અપાવવાને બહાને 36 વર્ષના શખસ સાથે ઠગોએ રૂ. 76 હજારની છેતરપિંડી આચરી હતી,…
- મહારાષ્ટ્ર
વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની હોઇ બધાનું ધ્યાન આ ચૂંટણીના પરિણામ પર હતું, જે સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈ ગ્રેજ્યુએટ્સ, મુંબઈ ટીચર્સ, નાસિક ટીચર્સ અને કોંકણ ગ્રેજ્યુએટ્સ આ ચાર બેઠકની ચૂંટણી…
- સ્પોર્ટસ
હરમનપ્રીત કૌર વિશ્વની એવી પહેલી કૅપ્ટન બની ગઈ જે…
ચેન્નઈ: ભારતની મહિલા ટેસ્ટ ટીમે સોમવારે અહીં સાઉથ આફ્રિકાને એકમાત્ર ટેસ્ટમાં છેલ્લા દિવસે 10 વિકેટે હરાવીને ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક તો નોંધાવી જ છે, કૅપ્ટન હરમનપ્રીત કૌરે લાગલગાટ ત્રણ ટેસ્ટ જીતીને નવો ઇતિહાસ પણ રચ્યો છે.મહિલા ટેસ્ટ-ક્રિકેટની તે એવી પહેલી ખેલાડી છે…
- આમચી મુંબઈ
સોશિયલ મીડિયા પર મિત્રતા પછી કિશોરી સાથે દુષ્કર્મ: યુવક સામે ગુનો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 17 વર્ષની કિશોરી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના બદલાપુરમાં બનતાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર કિશોરી અને 24 વર્ષનો આરોપી બદલાપુર પરિસરમાં એક જ બિલ્ડિંગમાં રહે છે.…
- નેશનલ
નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ કેવી રીતે નોંધાવશો E-FIR ?
નવી દિલ્હી: આજ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ થી ચૂક્યા છે. આ સાથે જ સંસ્થાનવાદી કાળના કાયદાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજસુધી આપણે IPC અને CRPCનો ઉલ્લેખ કરતાં આવ્યા છીએ તે પણ હવે ઇતિહાસ બની ચૂકી છે…
- નેશનલ
સ્પીકર વડા પ્રધાન સમક્ષ ઝૂકી ગયા: રાહુલ ગાંધી
નવી દિલ્હી: વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સ્પીકર ઓમ બિરલા વચ્ચે સોમવારે લોકસભામાં શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. કૉંગ્રેસના નેતાએ એવો સવાલ કર્યો હતો કે બિરલા કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા.સ્પીકર બિરલાએ કહ્યું હતું કે વડીલોને પગે…
- આપણું ગુજરાત
કે. કૈલાશનાથનને સોંપાયું સરદાર સરોવર નિગમના ચેરમેનનું પદ
ગાંધીનગર: ગુજરાતમાં સીએમઓ બદલાઈ ગયા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનની (K.kailasanathan) ફરજનો ગઇકાલે અંતિમ દિવસ હતો. આથી તેમને 29 જૂનના રોજ વિદાય આપવામાં આવી હતી. જો કે તેમની સેવાનો લાભ હાલ પણ ગુજરાત સરકાર…
- નેશનલ
રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુઓનું અપમાન : અમિત શાહ
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. તેમણે તેમના આજના ભાષણમાં ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન પર સત્તા પક્ષે વીરોધ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદન પર અમિત શાહે કહ્યું હતું…
- મનોરંજન
Kapoor Familyનો આ સભ્ય ફિલ્મોમાં ફલૉપ થયો, 67 વર્ષે ગ્રેજ્યુએટ થયો ને હવે…
કપૂર ખાનદાનની વાત આવે એટલે પૃથ્વીરાજ કપૂરથી માંડી રણબીર કપૂર સુધીના એકથી એક ચડિયાતા સુપરસ્ટાર ચહેરા નજર સામે આવે. ફિલ્મસર્જન અને અભિનયમાં દીકરાઓ નહીં પણ કપૂર ખાનદાનની દીકરી અને વહુઓએ પણ બાજી મારી છે,. પરંતુ આ પરિવારમાં બે-ત્રણ એવા સભ્ય…