- આમચી મુંબઈ
સોશિયલ મીડિયા પર મિત્રતા પછી કિશોરી સાથે દુષ્કર્મ: યુવક સામે ગુનો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 17 વર્ષની કિશોરી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના બદલાપુરમાં બનતાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર કિશોરી અને 24 વર્ષનો આરોપી બદલાપુર પરિસરમાં એક જ બિલ્ડિંગમાં રહે છે.…
- નેશનલ
નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ કેવી રીતે નોંધાવશો E-FIR ?
નવી દિલ્હી: આજ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ થી ચૂક્યા છે. આ સાથે જ સંસ્થાનવાદી કાળના કાયદાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજસુધી આપણે IPC અને CRPCનો ઉલ્લેખ કરતાં આવ્યા છીએ તે પણ હવે ઇતિહાસ બની ચૂકી છે…
- નેશનલ
સ્પીકર વડા પ્રધાન સમક્ષ ઝૂકી ગયા: રાહુલ ગાંધી
નવી દિલ્હી: વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સ્પીકર ઓમ બિરલા વચ્ચે સોમવારે લોકસભામાં શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. કૉંગ્રેસના નેતાએ એવો સવાલ કર્યો હતો કે બિરલા કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા.સ્પીકર બિરલાએ કહ્યું હતું કે વડીલોને પગે…
- આપણું ગુજરાત
કે. કૈલાશનાથનને સોંપાયું સરદાર સરોવર નિગમના ચેરમેનનું પદ
ગાંધીનગર: ગુજરાતમાં સીએમઓ બદલાઈ ગયા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનની (K.kailasanathan) ફરજનો ગઇકાલે અંતિમ દિવસ હતો. આથી તેમને 29 જૂનના રોજ વિદાય આપવામાં આવી હતી. જો કે તેમની સેવાનો લાભ હાલ પણ ગુજરાત સરકાર…
- નેશનલ
રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુઓનું અપમાન : અમિત શાહ
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. તેમણે તેમના આજના ભાષણમાં ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન પર સત્તા પક્ષે વીરોધ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદન પર અમિત શાહે કહ્યું હતું…
- મનોરંજન
Kapoor Familyનો આ સભ્ય ફિલ્મોમાં ફલૉપ થયો, 67 વર્ષે ગ્રેજ્યુએટ થયો ને હવે…
કપૂર ખાનદાનની વાત આવે એટલે પૃથ્વીરાજ કપૂરથી માંડી રણબીર કપૂર સુધીના એકથી એક ચડિયાતા સુપરસ્ટાર ચહેરા નજર સામે આવે. ફિલ્મસર્જન અને અભિનયમાં દીકરાઓ નહીં પણ કપૂર ખાનદાનની દીકરી અને વહુઓએ પણ બાજી મારી છે,. પરંતુ આ પરિવારમાં બે-ત્રણ એવા સભ્ય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મંત્રીએ સત્ર છોડ્યા પછી વિપક્ષે વાંધો ઉઠાવ્યો
મુંબઈ: વિપક્ષે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વાંધો ઉઠાવ્યો હતો કારણ કે પ્રતિમાના અનાવરણમાં હાજરી આપવા માટે એક પ્રધાન સત્રમાંથી ગેરહાજર રહ્યા હતા.એનસીપીના એમએલસી શશિકાંત શિંદેએ પ્રશ્ર્ન કાળ દરમિયાન તેમના મંત્રાલય અંગેના પ્રશ્ર્ન ઉઠાવ્યા બાદ રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ ખાતાના…
- આમચી મુંબઈ
શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નવા ચૂંટાયેલા સાંસદોએ સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના સાંસદોએ વડાપ્રધાન મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા અને તેમના દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ…