- મનોરંજન
Film કરતાં પહેલાં આ કામ કરતી હતી Bachchan Familyની Female Member…
બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)એ ફિલ્મોમાં તો સારું નામ કમાવ્યું છે, પણ શું તમને ખબર છે કે ફિલ્મો આવતા પહેલાં શું કરતી હતી? ચાલો આજે તમને જણાવીએ…ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મોમાં આવતા…
- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીરના પિતા-દાદાના જામીન મંજૂર, પણ છેતરપિંડીના કેસમાં હવે પિતાની ધરપકડ
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત બાદ પરિવારના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને ખોટી રીતે ગોંધી રાખવાના કેસમાં 17 વર્ષના સગીરના પિતા અને દાદાના પુણે કોર્ટે મંગળવારે જામીન મંજૂર કર્યા હતા. દરમિયાન પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં સગીરના…
- આમચી મુંબઈ
1993નાં મુંબઈ રમખાણોનો આરોપી 31 વર્ષ બાદ શિવડીથી ઝડપાયો
મુંબઈ: 1993નાં મુંબઈ રમખાણોમાં સંડોવાયેલા અને છેલ્લાં 31 વર્ષથી ફરાર આરોપીની આરએકે (રફી અહમદ કિડવાઇ) માર્ગ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શનિવારે શિવડી વિસ્તારમાંથી આરોપી સૈયદ નાદિરશાહ અબ્બાસ ખાન (65)ને ઝડપી પાડ્યો હતો.ડિસેમ્બર, 1993માં બાબરી મસ્જિદના…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
મુંબઈ: શિવસેના (યુબીટી) એ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેના અંગત સહયોગી મિલિંદ નાર્વેકરને વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોવાથી ઉમેદવારોની સંખ્યા 12 થઈ ગઈ છે.શાસક મહાયુતિના નવ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી (મવિઆ)ના ત્રણ ઉમેદવારે મંગળવારે…
- આપણું ગુજરાત
પાલનપુર સ્ટેશન પર 4 લિફ્ટ અને 12 ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે ગર્ડરનું લોન્ચિંગ
પાલનપુર: અમદાવાદ મંડળના પાલનપુર સ્ટેશન પર પશ્ચિમ રેલ્વે દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા પાલનપુર સ્ટેશન પર આબુરોડ સાઈડમાં ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 6 મીટર પહોળા ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા…
- આમચી મુંબઈ
MLC Election: મહાવિકાસ આઘાડીના પક્ષોની થશે જીતઃ ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે વિધાન પરિષદની ચૂંટણીના બીજા તબક્કાનો સમય છે અને આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)ના ત્રણેય ઉમેદવાર જીત હાંસલ કરશે, તેવો વિશ્વાસ ઉદ્ધવ ઠાકરેએ વ્યક્ત કર્યો છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે…
- મનોરંજન
નવાઝુદ્દીન સિદ્દીકીએ શા માટે પોતાને ‘સૌથી કદરૂપો એક્ટર’ કહ્યો?
નવાઝુદ્દીન સિદ્દીકીની ગણના દેશના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. તેની પેઢીના સૌથી બહુમુખી પ્રતિભાશાળી ભારતીય અભિનેતાઓમાંના એક છે. રાષ્ટ્રી પુરસ્કાર નવાઝુદ્દીને રૂપેરી પરદે ઘણા શક્તિશાળી પાત્રો ભજવ્યા છે. જોકે, નવાઝુદ્દીન સિદ્દીકી પોતાને ‘સૌથી કદરૂપો એક્ટર’ માને છે.તાજેતરમાં જ નવાઝુદ્દીને એક મુલાકાતમાં…
- સ્પોર્ટસ
અદ્ભુત વિજય છતાં હાર્દિક માટે નતાશાની એકેય પોસ્ટ નહીં! નેટિઝન્સે ફરી બ્રેક-અપની અફવા ઉડાડી
મુંબઈ: ભારતીય ટીમે શનિવારે સાઉથ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં રોમાંચક વિજય મેળવ્યો એ અવસર માત્ર ખેલાડીઓ માટે જ નહીં, તેમના મિત્રો ઉપરાંત ખાસ કરીને પરિવારજનો માટે પણ અનેરો હતો. રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત કેટલાક ખેલાડીઓના…
- નેશનલ
તમાકુ કંપનીઓ પર સરકાર નિયંત્રણો લાદી શકે છે, આ કંપનીઓના શેર તૂટ્યા
મુંબઈ: તમાકુ સેક્ટરના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) પર આગામી દિવસોમાં નિયંત્રણો(restrictions on tobacco sector) લાદવામાં આવી શકે છે. એક ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ કે સરકાર સિગારેટ ઉત્પાદક કંપનીઓ માટે એફડીઆઈ પરના નિયંત્રણો વધરવા વિચાર કરી રહી છે.હાલમાં, સરકારી નિયમો મુજબ…