- આમચી મુંબઈ
Mumbai hit and run: કોણ છે રાજેશ શાહ, કઈ રીતે બન્યા શિંદેસેનાના નેતા
મુંબઈઃ મુંબઈમાં વરલી ખાતેના એક્સિડેન્ટમાં કારચાલક મિહિર શાહના પિતા અને શિવસેનાના ઉપનેતા રાજેશ શાહની વર્લી હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજેશ શાહ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંબંધો સમાચારોમાં ચમકી રહ્યા છે. જોકે મુખ્ય…
- નેશનલ
કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન જારી
કઠુઆઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં આતંકવાદીઓએ આર્મીના વ્હિકલ પર હુમલો કરતા ફાયરિંગ કર્યું હતું. એની સામે આર્મીના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો, જ્યારે આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જમ્મુ કાશ્મીરના ફરી એક વખત આર્મીના વાહન પર હુમલો કરવામાં…
- મનોરંજન
Ananya Pandeyના જીવનમાં થઈ someone specialની એન્ટ્રી…
હેડિંગ વાંચીને તમે કંઈ આડું અવળું વિચારો એ પહેલા તમને ચોખવટ કરી દેવાની કે આ તો અનન્યા માસી બની ગઈ છે એ વિશે વાત થઈ રહી છે. જી હા, બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Bollywood Actress Ananya Pandey)ની કઝીન બહેન અને…
- આમચી મુંબઈ
‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ રોકવા કડક પગલાં લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના પોલીસ કમિશનરને સૂચના આપી છે કે મુંબઈમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસોની તપાસ કરવામાં આવે અને આ હેતુ માટે રસ્તાઓ, જંક્શન અને મુખ્ય વ્યસ્ત સ્થળો પર વાહનચાલકોની તપાસ કરીને દારૂ પીને વાહન…
- Uncategorized
મેન્સ્ટ્રુઅલ લીવ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો, કોર્ટે કહ્યું કે અમે એવું નથી ઈચ્છતા કે…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court)આજે સોમવારે મહિલાઓને મેન્સ્ટ્રુઅલ લીવ (Menstrual leave) આપવા અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો અને સામેલ અન્ય પક્ષકારો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ મહિલા કર્મચારીઓ માટે મેન્સ્ટ્રુઅલ લીવ અંગે મોડલ નીતિ ઘડવાનો નિર્દેશ…
- સ્પેશિયલ ફિચર્સ
આગામી 23 દિવસ સુધી Lakshmi Narayan Yog, આ પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને હવે આ માયાવી ગ્રહ રાહુ પણ શનિની જેમ જ તમામ રાશિના જાતકોને ફળ આપે છે. હાલમાં રાહુ ગુરુના ઘરે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. ત્રણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હવે લર્નિગ લાયસન્સ બનાવવાનું સરળ, સરકારે કર્યા આ ફેરફાર
અમદાવાદઃ રાજ્યમાં લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે વાહન ચલાવવા ઈચ્છતા લોકોએ લર્નિગ લાયસન્સ માટે માત્ર નવ સવાલના જવાબ આપવાના રહેશે. અગાઉ 15 સવાલમાંથી 11 સાચા…
- આપણું ગુજરાત
સાપુતારામાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકી, 65થી વધુ પ્રવાસી કરતા હતા મુસાફરી
સાપુતારાઃ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે, જેમાં આજે શાંતિપૂર્ણ રથયાત્રાના અહેવાલ વચ્ચે સાપુતારામાંથી ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. નિરંતર પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં લીલોતરી ચોમેર જોવા મળી રહી છે ત્યારે આજે સાપુતારાના શામગહા નજીક સાંકડા રસ્તા પર લક્ઝરી…
- મહારાષ્ટ્ર
વિરોધીઓને ખોટા નેરેટિવ ફેલાવવાની તક ન મળવી જોઈએ: એકનાથ શિંદે
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે મહાયુતિ સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે વિપક્ષોને ખોટા નિવેદનો (નેરેટિવ) ફેલાવીને મોટો સ્કોર કરવાની કોઈ તક ન મળે.શિંદેએ વિધાનસભા ચૂંટણી…
- મહારાષ્ટ્ર
કેટલા દિવસ નાના બાળકની જેમ પાર્ટી ચોરી કહીને રડશો? એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ
ઉદ્ધવ ઠાકરેએ છત્રપતિ સંભાજી નગરમાં શિવ સંકલ્પ સભા યોજી હતી. આ સભામાં તેમણે એકનાથ શિંદેની ટીકા કરી અને તેમને પક્ષદ્રોહી ગણાવ્યા હતા. તમે શિવસેનાનું ચિહ્ન ચોર્યું, પાર્ટીની ચોરી કરી અને ફરી એકવાર મારા પિતાના નામની ચોરી કરી એવી ટીકા પણ…