- આપણું ગુજરાત
ગુજરાતમાં “આપ”નું રણશિંગું , આગામી તમામ ચૂંટણીઓની રણનીતિ ઘડાઈ
અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55000 બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ ભાવનગર અને અમરેલીમાં બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ…
- આપણું ગુજરાત
મકાન લેવેંચમાં ઠગાઇમાં પીડિતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે લગાવી મદદની ગુહાર
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં મકાન માલિક દ્વારા કાગળો આપવામાં ન આવતા તેમણે પોલીસનો સહારો લીધો હતો પણ અંતે આરોપી સામે…
- આમચી મુંબઈ
મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતના ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર મુંબઈની મુલાકાત લીધી હતી. ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સહિત 29 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ/ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં…
- આપણું ગુજરાત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સહિતની આની માહિતીથી વાકેફ થતાં બલવંત સિંહ રાજપૂત
પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં…
- આમચી મુંબઈ
ધોરણ 11નું ત્રીજું એડમિશન લિસ્ટ 22 જુલાઈએ જાહેર થશે
મુંબઈઃ શૈક્ષણિક વર્ષ 2024 – 25 અંતર્ગત 11મા ધોરણમાં એડમિશન માટે ત્રીજા રેગ્યુલર રાઉન્ડ મુજબ 22 જુલાઈ ને સોમવારે સવારે 10 વાગ્યે ‘થર્ડ એડમિશન લિસ્ટ’ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ યાદી અનુસાર જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મળ્યું હશે તેઓ 22…
- મનોરંજન
Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે…
અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા અને આજે કપલની શુભ આશિર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સ્ટાર્સની સાથે સાથે અનેક ધર્મગુરુઓ પણ નવ પરિણિત દંપત્તિને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. સેરેમનીમાંથી અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika…
- સ્પોર્ટસ
યશસ્વી-ગિલની જોડીએ અપાવ્યો આસાન વિજય, ભારતનો ટ્રોફી પર કબજો
હરારે: ભારતે અહીં શનિવારે ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની ચોથી મૅચમાં 10 વિકેટના માર્જિનથી હરાવીને 3-1ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે 153 રનનો લક્ષ્યાંક એક પણ વિકેટ ગુમાવ્યા વગર 15.2 ઓવરમાં (28 બૉલ બાકી રાખીને) મેળવી લીધો હતો.…
- આમચી મુંબઈ
પીએમ મોદીએ મુંબઈમાં ₹ ૨૯૪૦૦ કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં કુલ ૨૯૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટસનાં ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યાં હતાં.આ મહત્વના પ્રોજેક્ટમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની ટનલનાં કામની શરુઆત, બોરિવલી-થાણે ટનલનાં ભૂમિપૂજન, સીએસટી તથા એલટીટી સ્ટેશનોએ નવાં પ્લેટફોર્મનાં લોકાર્પણ અને કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અન નવી…