- મહારાષ્ટ્ર

સિનિયર સિટિઝન્સ માટે મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજનાનો આદેશ બહાર પડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર હવે લોકોને ભગવાનના દર્શન કરાવવા જઈ રહી છે. પાત્ર વ્યક્તિના પ્રવાસ, રહેઠાણ અને ભોજનનો ખર્ચ સરકાર ઉઠાવશે. માત્ર રાજ્યના જ નહીં પરંતુ અન્ય રાજ્યના તીર્થસ્થાનોની પણ મુલાકાત લઈ શકાય છે. આ મહત્વની યોજનાની જાહેરાત બજેટમાં…
- મનોરંજન

વર્ષો બાદ Salman Khan સાથે જોવા મળી Ex. Girlfriend? ફોટો વાઈરલ થતાં જ…
હાલમાં જ મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ અને મહાનુભવોએ હાજરી આપી હતી. આ જ ઈવેન્ટમાંથી એક ફોટો…
- સ્પોર્ટસ

પઠાણ બંધુઓએ અનોખી રીતે સેલિબ્રેટ કરી પાકિસ્તાન સામેની જીત
બર્મિંગહૅમ: ભારત જ્યારે પણ કટ્ટર દુશ્મન પાકિસ્તાનની ક્રિકેટ ટીમને હરાવે ત્યારે ભારતીય ખેલાડીઓમાં આનંદનો અનેરો ઉન્માદ જોવા મળતો હોય છે. પછી ભલે એ મુકાબલો બે નૅશનલ ટીમ વચ્ચે હોય કે પીઢ ખેલાડીઓની ટીમ વચ્ચે. નૅશનલ ટીમની બાબતમાં આપણે ગયા વર્ષે…
- મનોરંજન

OMG, જ્યારે Ambani Familyના આ સદસ્યને મિત્રો બાળપણમાં ભિખારી કહીને બોલાવતા…
આઈ નો, આઈ નો હેડિંગ વાંચીને જ તમને થઈ જશે કે ભાઈ અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે તો કોની હિંમત થાય કે બાળપણમાં આ પરિવારના કોઈ પણ સભ્યને ભિખારી કહીને…
- આમચી મુંબઈ

વિધાનસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને પડેલા ફટકા પછી વિધાનપરિષદની ચૂંટણીમાં આંશિક રાહત થઈ છે, પરંતુ એના પછી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે મસમોટી કમર મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) કસી છે. મહાયુતિમાં ભાજપને બહુમતી મળ્યા પછી હવે સિનિયર નેતાઓ મુખ્ય…
- નેશનલ

દિલ્હીમાં Amit Shah & Ajit Pawar વચ્ચે બંધ બારણે મુલાકાત, હવે નવી અટકળો તેજ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મહાયુતિને મળેલી જીત બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અચાનક જ દિલ્હી પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થયેલી ઓચિંતી મુલાકાતને…
- નેશનલ

I.N.D.I.A ગઠબંધનને 13માંથી 10 બેઠક મળી, ભાજપને ભારે નુક્સાન
નવી દિલ્હીઃ દેશના સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ માત્ર બે બેઠકો પર સમેટાઈ ગયું છે. વિરોધ પક્ષોના નેતાઓનું કહેવું છે કે આ પરિણામો I.N.D.I.A એલાયન્સની તરફેણમાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી હતી, જેમાંથી કોંગ્રેસે…
- નેશનલ

પ્રતીક્ષા પૂરી થઈ! પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારના તાળા 46 વર્ષ બાદ ખુલ્યા
ઓડિશા સરકારે રવિવારે પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખોલવામાં આવ્યો છે. રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. રત્ન ભંડાર રવિવારે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ…









