- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર પર ‘અનરાધાર’ મેઘમહેર : દ્વારકામાં આભ ફાટ્યું 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ..!
અમદાવાદ: રાજ્ય પર સક્રિય થયેલી ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમને પગલે હાલ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરતું આ દરમિયાન આ મહેર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આફત બનીને વરસી રહી છે. જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં હાલ વરસાદથી ભારે નુકસાની થઈ…
- આપણું ગુજરાત
વિદેશનો મોહ : ભારતની નાગરિકતા છોડેલ આટલા લોકોએ અમદાવાદમાં સરેન્ડર કર્યા ભારતીય પાસપોર્ટ
અમદાવાદ: વિદેશમાં ફરવા, ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા માટેની વાત હોય તો ગુજરાત, પંજાબ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ સહિતના અનેક રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં વિદેશમાં જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું બની રહ્યું છે કે વિદેશ ગયેલા…
- સ્પોર્ટસ
ભારતની મહિલાઓએ પાકિસ્તાનની ટીમને કચડી નાખી
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને સાત વિકેટના માર્જિનથી પરાસ્ત કરીને વિજયીઆરંભ કર્યો હતો.પહેલાં તો ભારતે પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી અને પછી ત્રણ વિકેટના ભોગે 109 રન બનાવી લીધા…
- આપણું ગુજરાત
‘કલેકટરે ફાયર સેફટીનું લાયસન્સ આપ્યું છે પણ AMCને નથી માન્ય’ મીનીપ્લેક્સના સંચાલકોના AMC પર આરોપ
અમદાવાદ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ ની ઘટનાને લઈને ફાયર સેફટી સહિતની સુવિધાને લઈને ગુજરાતના નાના શહેરોથી લઈને અમદાવાદ જેવા મહાનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદના મીનીપ્લેક્સમાં પણ કાર્યવાહી બાદ અનેક મીનીપ્લેક્સને ફાયર સેફટીના બાબતે કરાયેલ સીલિંગને…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ
મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે શુક્રવારે મુંબઈમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રની ભ્રષ્ટ સરકારને હરાવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકો સત્તાધારી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે.તેમણે એમ પણ…
- સ્પોર્ટસ
ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમ 108 રનમાં તંબૂ ભેગી થઈ
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી. પાકિસ્તાનની કૅપ્ટન નિદા દરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો નિર્ણય ઊંધો સાબિત થયો અને ફાયદો ભારતીય ટીમને થયો હતો.પાકિસ્તાનની એક…
- આપણું ગુજરાત
રેલ્વે મુસાફરો ચેતજો: કનીજ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને લિધે આ ટ્રેનો થશે પ્રભાવિત
વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા-ગૈરતપુર સેક્શનના કનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળથી સંચાલિત થતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ ટ્રેનોમાં નીચેના રૂટની ટ્રેનોનો સમાવેશ…
- આમચી મુંબઈ
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગરીબ અને સામાન્ય લોકોને લાભ મળે તે માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી રહીલ છે, પરંતુ આવા લોકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. આથી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં એવા…
- નેશનલ
Haryana Assembly Election: કેજરીવાલની પત્ની વિધાનસભા ચૂંટણી પ્રચાર કરશે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે હરિયાણામાં તેના વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની રાજ્ય માટે ગેરંટીની જાહેરાત કરશે.આપના નિવેદનમાં જણાવાયું છે કે સુનિતા કેજરીવાલ શનિવારે હરિયાણાના પંચકુલામાં ટાઉનહોલ મીટિંગમાં “કેજરીવાલ…
- આમચી મુંબઈ
અજિત પવારે વિશાલગઢ કિલ્લાની મુલાકાત લીધી: હિંસા અસરગ્રસ્ત પરિવારોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી
મુંબઇ: કોલ્હાપુર જિલ્લાના ગજાપુર ખાતે જમણેરી વિચારધારાના લોકો દ્વારા એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તેના પાંચ દિવસ બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિશાલગઢ અને આ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત…