- આપણું ગુજરાત
ગુરુપૂર્ણિમા પહેલા સરકારે શિક્ષકોને કર્યા ખુશ : મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો કર્યા જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષકોને બદલીને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકારે બદલીના નિયમો જાહેર કર્યા છે. જેમાં જિલ્લા આંતરિક બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી…
- સુરત
ટ્રક બેફામ બનતા પાંચ નિર્દોષ પશુઓના જીવ લેવાયા
સુરતઃ વાહનચાલકો બેફામ વાહનો ચલાવી જેમ લોકોને મોતને ઘાટ ઉતારે છે તેમ પશુઓનો પણ જીવ લેવાય છે. દિવસેદહાડે ઘણા પશુઓ એક્સિડેન્ટમાં માર્યા જાય છે. જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના ઘટી છે. એક ટ્રક ચાલક બેફામ રીતે…
- મહારાષ્ટ્ર
…તો ધારાવીનું રિડેવલપમેન્ટ અટકાવી દઇશું: ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
મુંબઈ: શહેરના સૌથી મોટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ(પુનર્વિકાસ પ્રકલ્પ) મનાતા ધારાવી રિડેવલપેમન્ટ પ્રોજેક્ટ સામે હવે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વાંધો ઉઠાવ્યો છે અને સત્તામાં આવશે તો અદાણીને સોંપાયેલો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.પત્રકાર પરિષદને સંબોધતા વખતે ઉદ્ધવ…
- આમચી મુંબઈ
નવી મુંબઈ સેક્સ રૅકેટમાં વધુ બેની ધરપકડ: આઠ યુવતી છોડાવાઈ
થાણે: રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ સેક્સ રૅકેટનો પર્દાફાશ કરનારી નવી મુંબઈ પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી આઠ યુવતીને છોડાવી હતી.ઑનલાઈન ગ્રાહકો મેળવ્યા પછી દેહવેપાર માટે વિવિધ લોજમાં યુવતીઓ મોકલનારી ગૅન્ગ સક્રિય હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે…
- સ્પેશિયલ ફિચર્સ
અનિયમિત પિરિયડ્સ માત્ર પ્રેગનન્સી નહીં, આ કારણોથી પણ થઈ શકે છે
એક સ્ત્રીના જીવનમાં ઘણા પડાવ આવે છે. તેના જીવનનો એક મહત્વનો પડાવ તેનાં લગ્ન છે. સામાજિક અને ભાવનિક રીતે તો આ તેના જીવનમાં અનેક ફેરફાર લાવે છે, પરંતુ શારિરીક દૃષ્ટિએ પણ તેનું જીવન બદલાય છે. (irregular periods)અગાઉ મહિલાઓ લગ્નજીવન બાદ…
- નેશનલ
Guru Purnima 2024 Date: આજથી શરૂ થશે ગુરુપૂર્ણિમાનું પર્વ: જાણો ક્યારે છે શુભ મુર્હુત અને ક્યારે કરશો વિધિ
હિન્દુ સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાં ગુરુ પૂર્ણિમાનો સમાવેશ થાય છે. આ દિવસ ગુરુઓની પૂજા અને તેમના માર્ગદર્શન માટે સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આજના દિવસે ગુરુની પૂજા કારવામાં આવે છે અને…
- નેશનલ
DY. CM બનવાની અફવા વચ્ચે આવ્યુંઉદયાનિધિ સ્ટાલિનનું નિવેદન, કહ્યું કે…..
તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાનના પદ પર આવવાની અફવાઓ ડીએમકે યુવા પાંખના સચિવ ઉધયનિધિએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે તેમની પાર્ટીના નેતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે અમારી સરકારમાં તમામ મંત્રીઓ નાયબ મુખ્ય પ્રધાન છે.તામિલનાડુના વર્તમાન મુખ્ય પ્રધાન સ્ટાલિનની તબિયત ઠીક…
- નેશનલ
આજનું રાશિફળ (20-07-24): મેષ, વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goody Goody…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારા મનમાં ઈર્ષ્યાની ભાવના ન રાખવી જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમે તમારા કામને લઈને તણાવમાં રહેશો. જો પરિવારમાં…
- આપણું ગુજરાત
અતિભારે વરસાદને પગલે રાહત કમિશ્નરે કહ્યું “વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ”
ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદને પગલે જુનાગઢ , પોરબંદર , દેવભૂમિ દ્વારકા સહિતના જીલ્લાઓ જળમગ્ન થયા છે . રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ…