- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લીટોને બીસીસીઆઇની 8.50 કરોડ રૂપિયાની મદદ
નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોેલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આર્થિક રીતે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ની મદદે આવ્યું છે.ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ માટે બીસીસીઆઇએ રવિવારે 8.50 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી.કુલ 117 ઍથ્લીટો-પ્લેયરો…
- નેશનલ
એનડીએના ઘટકપક્ષો દ્વારા પ્રધાનપદાંનું બલિદાન, મમતા બેનરજીએ કાઢી ઝાટકણી, સરકાર લાંબું નહીં ટકે એવો દાવો
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર લાંબું ટકશે નહીં અને ટૂંક સમયમાં તૂટી પડશે. તેમણે એવો દાવો કર્યો હતો કે આ સરકારનું ગઠન ધાકધમકી અને ડર દેખાડીને કરવામાં આવ્યું…
- આમચી મુંબઈ
શરદ પવારે આ મુદ્દે એકજૂથ થવાની લોકોને કરી મોટી અપીલ
મુંબઈ: શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારે પિંપરી-ચિંચવડ ખાતે એક રેલીને સંબોધી હતી અને એ દરમિયાન તેમણે મહારાષ્ટ્રને વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર બનાવવા માટે લોકોને એકજૂથ થવાની અપીલ કરી હતી.આદરમિયાન તેમણે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન વાય.બી.ચવ્હાણે ચલાવેલી ઝુંબેશને બદલે…
- નેશનલ
કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા પર શરૂ થયેલ નેમપ્લેટને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામના NGO દ્વારા આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ મામલે એનજીઓ દ્વારા…
- મહારાષ્ટ્ર
Good News: મહારાષ્ટ્રવાસીઓને મળશે બીજું મહાબળેશ્વર, પણ…
સતારાઃ મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ માટે મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં દર વર્ષે ૧૮ લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે મહાબળેશ્વર પર આવી રહેલા દબાણને ઓછું કરવા માટે એક નવા ગિરિમથકને વિકસાવવાની જરૂર જોઈને કોયના ડેમના…
- ગાંધીનગર
IAS અધિકારીની પત્નીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ: સારવાર દરમિયાન નીપજ્યું મોત
ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-19 માં રહેતા વરિષ્ટ IAS અધિકારી રણજીતકુમારની પત્નિએ ગઇકાલે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. આ બાદ તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને લીધે તેમને ICUમાં દાખલ કરાયા હતા.…
- પોરબંદર
porbandarના મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ
પોરબંદર: પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરથી 20 કિમીના અંતરે મધદરિયે જહાજના એક ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સર્જાતા રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. આજે વહેલી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રને ત્રણ દિવસ ધમરોળ્યા બાદ ‘મેઘવિરામ’ : આજે રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જોકે આ દરમિયાન આજે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.…
- આપણું ગુજરાત
Ahmedabadમાં ફરજ બજાવતા 1740 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી
અમદાવાદ: આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની…
- આમચી મુંબઈ
ઈન્દ્રાણીને વિદેશ જવાની મંજૂરી સામે સીબીઆઈની હાઈકોર્ટમાં
મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઈન્દ્રાણી મુખરજીને 2012માં તેમની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં અને હાલમાં જામીન પર બહાર હોવાને કારણે યુરોપ જવાની પરવાનગી આપતા વિશેષ અદાલતના આદેશ સામે શનિવારે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.સીબીઆઈની…