- આમચી મુંબઈ
Dharavi Redevelopment: સર્વે કરનારાના સમર્થનમાં આવ્યા સ્થાનિકો
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ (Dharavi Redevelopment) પ્રોજેક્ટને પહેલાથી જ રાજકીય રંગ લાગેલો છે અને હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર સત્તામાં આવશે તો અદાણી ગ્રુપ પાસેથી આ પ્રોજેક્ટ છીનવી લેશે તેવી જાહેરાત કરી હતી. એવામાં ધારાવીમાં સરકાર દ્વારા ઘરનો સર્વે…
- નેશનલ
ચીની નાવિક માટે ભારતીય નૌકાદળ બન્યું “દેવદૂત” : મધદરિયે કેવી રીતે બચાવ્યો જીવ ?
નવી દિલ્હી: ઇંડિયન નેવીએ ફરી એકવાર પોતાની હિંમત અને માનવતાનો દાખલો બેસાડ્યો છે. ભારતીય નૌસેનાએ દરિયામાં ઈજાના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકનો જીવ બચાવ્યો છે. આ ઘટના ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી અને કાર્યક્ષમતાનો પુરાવો છે. ભારતીય નૌકાદળને એક…
- નેશનલ
ગેનીબેન ઠાકોર લોકસભામાં ઉઠાવ્યો ચાંદીપૂરા વાયરસનો મુદ્દો
નવી દિલ્હી: ગુજરાતમાં ચાંદીપૂરા વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે અને સરકાર વાયરસના ફેલાવા પર નિયંત્રણ મેળવવા મામલે નિષ્ફળ રહ્યું છે. આ દરમિયાન ચાંદીપૂરા વાયરસનો મુદ્દો લોકસભામાં ઉઠ્યો હતો. ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો…
- મનોરંજન
બીજી ડિલિવરી બાદ પાંચ મહિનામાં Anushka Sharmaએ દેખાડ્યું એવું વર્ઝન કે…
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Team India’s Star Batsman Virat Kohli) અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Bollywood Actress Anushka Sharma) એક પાવર કપલ તરીકે ઓળખાય છે. બંનેની બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં અનુષ્કા અને વિરાટ બંને…
- પંચમહાલ
ભારે વરસાદ લઈને યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ
ગોધરા: ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો…
- આમચી મુંબઈ
Assembly Elections: વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ હવે આ યુક્તિ અજમાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહત્ત્વપૂર્ણ મનાતું ભાજપનું અધિવેશન પુણેમાં યોજાયું અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. જોકે લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવને પગલે ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં કોઇ ઉણપ રાખવા…
- નેશનલ
લોકસભાના સ્પીકર અને ટીએમસીના સાંસદ વચ્ચે તુતુમૈંમૈં, નોટબંધીની વાત પર અટકાવ્યા સ્પીકરે અને…
નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં ભારે હોબાળો મચી રહ્યો છે. સંસદમાં બજેટ ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળ ની ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીના નિવેદનને લઈને હોબાળો થયો હતો અને કહ્યું હતું કે બજેટને…
- નેશનલ
બજેટમાં કોઈ રાજ્યની અવગણના કરવામાં આવી નથી, વિપક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે: નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે બજેટ 2024નો બચાવ કરતાં જણાવ્યું હતું કે તે ભેદભાવપૂર્ણ નથી. રાજ્યસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ જાણી…
- ભાવનગર
માનવીય ક્રૂરતાએ હદ વટાવી: શિહોરમાં પંથકમાં એક શખ્સે 11 ગૌવંશને મોતને ઘાટ ઉતાર્યા
શિહોર: ભાવનગરના શિહોરની એક ઘટનાએ ખૂબ જ ચકચારી મચાવી છે. મૂંગા પશુઓ પર અને એમાં પણ ગૌવંશની સાથે એવો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો છે કે જેની વાત સાંભળીને પણ કોઈપણ માણસના રૂંવાટા ઊભા થઈ જશે. શિહોરના અગિયારી ગામે કોઇ એક…
- સ્પોર્ટસ
ભારત-શ્રીલંકા જંગ પહેલાં જ સંકટ, આ ખેલાડી અચાનક થયો સિરીઝની બહાર
શ્રીલંકાના સિલેક્ટર્સે હજી તો મંગળવારે ટીમ જાહેર કરી અને બુધવારે ચમીરા ઈજાને કારણે સિરીઝની બહાર થઈ ગયો. ચમીરા દુષ્મન્થા તાજેતરમાં જ પૂરી થયેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં રમ્યો હતો જેમાં તેણે ચાર મૅચમાં છ વિકેટ લીધી હતી. તે એલપીએલ દરમ્યાન…