- આપણું ગુજરાત
ઉત્તર ગુજરાતમાં મેઘો “રાજી” : રાજ્યના 203 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં
અમદાવાદ: આજે ગુજરાત પર મેઘરાજાની મહેર વરસી હતી. ગુજરાતમાં આજે મેઘરાજા ઉતર ગુજરાતમાં મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 203 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પડ્યો છે. અહી પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Paris Olympics: આવતીકાલે ભારતના ખેલાડીઓ આટલી રમતોમાં લેશે ભાગ
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics)માં ભારતે અત્યાર સુધી માત્ર એક મેડલ જીત્યો છે. ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના સિવાય ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ સુધી અન્ય…
- સૌરાષ્ટ્ર
“માયકાંગલો આગેવાન પોતે ડૂબે સાથે સમાજને ડૂબાડે” જયેશ રાદડિયાએ નામ લીધા વિના કર્યો પ્રહાર
સુરત: સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ સમાજના બે મોટા નેતા એવા ખોડલધામના ચેરમેન અને જેતપુર-જામ કંડોરણા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચેના વિવાદને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આજે ફરી એકવાર જયેશ રાદડિયાના નિવેદનથી લઈને આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયેશ…
- મનોરંજન
ન્યૂ જર્સીમાં ગોપી શેઠે કરી કમાલઃ અમિતાભ બચ્ચનની પ્રતિમા બનાવી અને….
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય-અમેરિકન બિઝનેસમેન દ્વારા તેમના નિવાસસ્થાનની બહાર સ્થાપિત કરવામાં આવેલ બિગ બીની પ્રતિમાનું આસપાસના લોકોની સાથે પર્યટકોમાં જોવા માટે ઘેલું લગાડ્યું છે. એટલું જ નહીં, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રતિમાને હવે ગૂગલ દ્વારા પ્રવાસીઓના આકર્ષણ તરીકે…
- આમચી મુંબઈ
2019માં યશશ્રીના પિતાએ જાહેરમાં કરેલી ધુલાઇનો ગુસ્સો દાઉદ શેખને હતો
મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં પોલીસ સ્ટેશન નજીક જે યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો તેના પિતાએ આ કેસના મુખ્ય શકમંદ દાઉદ શેખને 2019માં જાહેરમાં માર માર્યો હતો, કારણ કે તેને જાણવા મળ્યું હતું કે તેની પુત્રી સાથે શેખ સંબંધ ધરાવે…
- આમચી મુંબઈ
મુંબઈની આઈકોનિક ‘ફેશન સ્ટ્રીટ’ની થશે કાયાપલટ, BMCની નવી અપડેટ જાણો
મુંબઈ: ચર્ચગેટ અને સીએસએમટીની વચ્ચે આવેલા ફેશન સ્ટ્રીટની કાયાપલટ (Mumbai’s Fashion Street will be revamp) કરવાની યોજના પાલિકા દ્વારા બનાવવામાં આવી છે. પાલિકાનું કહેવું છે કે સલાહકારની રિપોર્ટના આધારે પ્રોજેક્ટને ફાઇનલ કરવાનું કામ ચાલી રહ્યું છે. ફેશન સ્ટ્રીટને નવો લૂક…
- નેશનલ
ભારત-ચીનના વિવાદ મામલે એસ. જયશંકરનું નિવેદન “અન્ય ત્રીજા દેશ તરફ કોઇ નજર નહિ”
ટોક્યો: ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સબંધો ખરાબ છે પણ તેના સમાધાનને લઈને અન્ય કોઇ ત્રીજા દેશે દખલગીરી કરવાની જરૂર નથી. ભારત…
- આમચી મુંબઈ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 12 લાખ 41 હજાર 617 વાહન ચાલકો પાસેથી મુંબઈ ટ્રાફિક પોલીસે શનિવારે લોક અદાલતની મદદથી દંડ પેટે 17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધીમાં બાકી રહેલા ઈ – ચલણના 12…
- આમચી મુંબઈ
Fadnavis VS Deshmukh: અનિલ દેશમુખનું મગજ ફરી ગયું છે: સમિત કદમ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓને ફસાવવા માટે ખોટા સોગંદનામા પર સહી કરવા પોતાના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી ફરી ચર્ચામાં આવનારા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે ‘ડીલ’ કરવા આવેલા દેવેન્દ્ર…