- આમચી મુંબઈ
વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા નાયબ મુખ્ય પ્રધાન ન જોઈએ: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જોરદાર ટીકા કરતાં કહ્યું હતું કે જો તેમને વેષાંતર કરીને ગૃહ પ્રધાન અમિત શાહને મળવું પડતું હોય તો આવી રીતે વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા અને પક્ષ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવાનો સરકારનો નિર્ણયઃ 10,000 બોર રિચાર્જ કરાશે
ગાંધીનગર: સરકાર દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ કાર્ય કરી રહી છે. આઆ કાર્યને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ…
- સુરત
સુરતમાં મેટ્રો બ્રિજના ઉદ્ધાટન પહેલા અમુક ભાગ તૂટતા પ્રશાસન જાગ્યું
સુરત: હાલમાં ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ પર ભાર મૂકીને જનતાની સુવિધામાં વધારો કરવાની જાહેરાતો કરે છે, પરંતુ નબળા કામકાજને કારણે સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં પાંચ મહિના પૂર્વે બનેલા સુદર્શન બ્રિજની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તસ્વીરો…
- આમચી મુંબઈ
Happy Journey ક્યાં? હાવરા-મુંબઈ એક્સપ્રેસના ડિરેલમેન્ટનું કારણ જાણી લો?
જમશેદપુરઃ ઝારખંડમાં ચક્રધરપુર નજીક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો. વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે હાવડા-મુંબઈ મેલ ટ્રેન (12810) પરથી ઉતરી ગઈ, જેમાં અઢાર કોચનો સમાવેશ થાય છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચવાની સાથે બે જણનાં મોત…
- મનોરંજન
Jaya Bachchan આ બોલીવૂડ એક્ટરને પપ્પા કહીને બોલાવતા હતા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવારના હોમ મિનિસ્ટર એવા જયા બચ્ચન (Jaya Bachchan)નો દબદબો જ અલગ છે. ગઈકાલે જ રાજ્યસભામાં પોતાના નામની સાથે અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાતા જયા બચ્ચન ગુસ્સે ભરાયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ…
- મહારાષ્ટ્ર
બેંક સાથે છેતરપિંડી: જ્વેલરી કંપનીના પ્રમોટર્સ સામે કોર્ટમાં ઈડીની ફરિયાદ
નાગપુર: બેંક સાથે કરોડોની છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભૂતપૂર્વ સાંસદ ઈશ્વરલાલ જૈન, તેમના પુત્ર અને વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય મનીષ જૈનનો સમાવેશ કરતી ત્રણ કંપની અને તેના પ્રમોટર્સ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા ૨૬મી…
- નેશનલ
અગ્નિવીર મુદ્દે સંસદમાં બાખડ્યા અખિલેશ અને અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર વચ્ચે અગ્નિવીર યોજનાને લઈને ચર્ચા જોવા મળી હતી. અખિલેશ યાદવે સરકારને પૂછ્યું હતું કે જો અગ્નવીર યોજના એટલી સારી છે તો તમે રાજ્યોને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
‘મનુ હૈ તો મુમકીન હૈ’, ઑલિમ્પિક મેડલ મળતા જ ગામમાં ખુશીનો માહોલ
સ્ટાર શૂટર મનુ ભાકરે ફરી એકવાર દેશને ઉજવણીનો મોકો આપ્યો છે. બે દિવસ પહેલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરે શૂટર સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ફરી એકવાર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુના ગામના…
- અમરેલી
લિલિયા રેન્જમાં ટ્રેનની અડફેટે સિંહના મોતને મામલે કાર્યવાહી : ફોરેસ્ટર કરાયો સસ્પેન્ડ
અમરેલી: અમરેલીના લિલિયા રેન્જમાં ગત 24 જુલાઇના રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહનું મોત થયું હતું. સાવજના મોતથી ગિરવાસીઓ સહિત લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. આ ઘટનાંને પગલે તંત્રએ કામગીરી કરીને ફરજમાં બેદરકારી દાખવીને વન વિભાગ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ પાસે આશા, આજે આયર્લેન્ડ સામે મહત્વની મેચ
પેરિસ ઓલિમ્પિક 2024(Paris Olympic 2024)નો ચોથો દિવસ ભારત માટે ઘણો મહત્વનો રહેવાનો છે. મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ શૂટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે, ત્યારે પુરુષ હોકી ટીમ (Indian male hockey team) પાસે પણ દેશને ઘણી આશા છે. ભારતીય પુરુષ હોકી…