- સ્પોર્ટસ
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નરેશ પરસાણાનું નિધન
રાજકોટ: સૌરાષ્ટ્ર વતી 1971માં 17 વર્ષની વયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 54 રણજી મૅચ રમી ચૂકેલા ઑલરાઉન્ડર નરેશ પરસાણાનું સોમવારે રાજકોટમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા.તેમણે 137 વિકેટ લીધી હતી અને 1436 રન બનાવ્યા હતા. નરેશ પરસાણા…
- આપણું ગુજરાત
ચિંતા ન કરો! રક્ષાબંધનમાં પણ મળી જશે ટિકિટ : રેલવે વિભાગ આપશે આ સુવિધા
અમદાવાદ: રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ સમયે લોકો ખૂબ જ વધારે મુસાફરી કરતાં હોય છે. આવી સ્થિતિમાં ટ્રેનની ટિકિટની માંગ પણ વધી રહી છે. હાલમાં મોટાભાગની આરક્ષિત સીટો બુક થઈ ગઈ હોવાના કારણે મુસાફરો પરેશાન છે. પણ…
- ભુજ
ભારત-પાકિસ્તાન સરહદે વરસાદી ઝાપટાંથી રણમાં કાદવ-કીચડ સર્જાતા BSF જવાનોને હાલાકી
ભુજ : અરબી સમુદ્ર પર એક વધુ વરસાદી સિસ્ટમ પહોંચી હોય કચ્છમાં તેની અસર હેઠળ આજ સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓનો દૌર ચાલુ રહ્યો છે. આજે મેઘરાજાએ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બંને વિસ્તારોમાં, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ…
- નેશનલ
PM મોદીએ અનુરાગ ઠાકુરના વિડિયોને શેર કરી કહ્યું “ઈન્ડી ગઠબંધનની ગંદી રાજનીતિનો ખુલાસો”
નવી દિલ્હી: આજે મંગળવારે લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટ પર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમિયાન ઠાકુરે રાહુલ ગાંધી નામ લીધા વિના તેમનાં તરફ ઈશારો કરીને કહ્યું…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટીમ 150 રન પણ ન બનાવી શકી, એકેય હાફ સેન્ચુરી નહીં
પલ્લેકેલ: અહીં વરસાદને કારણે મોડી શરૂ થયેલી શ્રીલંકા સામેની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ છેવટે 20મી ઓવરને અંતે દાવ 137/9ના સ્કોર પર પૂરો થયો હતો.સૂર્યકુમાર યાદવની ટીમે સિરીઝ…
- સ્પોર્ટસ
વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકર અને હરિયાણાના જ બાવીસ વર્ષના નિશાનબાજ સરબજોત સિંહે મંગળવારે દેશને શૂટિંગમાં મિક્સ્ડ ટીમનો બ્રૉન્ઝ મેડલ અપાવ્યો એ બદલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ દેશના ખેલ વર્તુળમાંથી અનેક…
- આમચી મુંબઈ
વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા નાયબ મુખ્ય પ્રધાન ન જોઈએ: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જોરદાર ટીકા કરતાં કહ્યું હતું કે જો તેમને વેષાંતર કરીને ગૃહ પ્રધાન અમિત શાહને મળવું પડતું હોય તો આવી રીતે વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા અને પક્ષ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવાનો સરકારનો નિર્ણયઃ 10,000 બોર રિચાર્જ કરાશે
ગાંધીનગર: સરકાર દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ કાર્ય કરી રહી છે. આઆ કાર્યને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ…
- સુરત
સુરતમાં મેટ્રો બ્રિજના ઉદ્ધાટન પહેલા અમુક ભાગ તૂટતા પ્રશાસન જાગ્યું
સુરત: હાલમાં ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ પર ભાર મૂકીને જનતાની સુવિધામાં વધારો કરવાની જાહેરાતો કરે છે, પરંતુ નબળા કામકાજને કારણે સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં પાંચ મહિના પૂર્વે બનેલા સુદર્શન બ્રિજની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તસ્વીરો…