- આમચી મુંબઈ
રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે: સંજય રાઉત
મુંબઈ: 29 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરતાં ભાષણ કર્યું હતું. જે બાદ આજે રાહુલ ગાંધીએ એક એવી પોસ્ટ કરી છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ઈડીના એક આંતરિક વ્યક્તિએ મને કહ્યું કે તમારા (રાહુલ ગાંધી)…
- નેશનલ
India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: ભારત અને ચીન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં વિવાદમાં રહેતા હોય છે ત્યારે તાજેતરમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ સુમેળ બને એ દિશામાં ચીનના કોન્સલ જનરલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ચીન-જાપાન યુદ્ધ દરમિયાન ભારતે કરેલી સહાયને યાદ કરી ચીનના કોન્સલ…
- નેશનલ
દિલ્હીના એક આશ્રયગૃહમાં 20 દિવસમાં 13 બાળકોનાં મોત: હજુ કારણ અકબંધ!
નવી દિલ્હી: દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બનેલા આશા કિરણ આશ્રય ગૃહમાં છેલ્લા 20 દિવસમાં 13 બાળકોના મોત થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 27 બાળકોએ જીવ ગુમાવ્યા છે. શેલ્ટર હોમમાં આટલી મોટી સંખ્યામાં વિકલાંગ…
- સ્પોર્ટસ
ત્રણ મમ્મીએ બોટ હરીફાઈમાં મેડલ મેળવ્યા અને પછી પોતાના બાળકો સાથે જીત સેલિબ્રેટ કરી!
પૅરિસ: ઈશ્ર્વરે સ્ત્રીને એટલી બધી શક્તિ અને સામર્થ્ય આપ્યા છે કે તે ભરપૂર સંકલ્પ સાથે ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ અનેરી સફળતા મેળવી શકે છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં એનું લેટેસ્ટ ઉદાહરણ રૉવિંગ (હલેસાંવાળી બોટની સ્પર્ધા)ની હરીફાઈમાં મેડલ જીતનાર ત્રણ મહિલા સ્પર્ધકે…
- નેશનલ
કોંગ્રેસ હંમેશા શકુની, ચોપાટ અને ચક્રવ્યુહને જ યાદ કરે છે’ રાજ્યસભામાં શિવરાજ સિંહ ચૌહાણની ફટકાબાજી
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા શકુની, ચોપાટ અને ચક્રવ્યુહને યાદ કરે છે. જ્યારે આપણે મહાભારત કાળમાં જઈએ છીએ. ત્યારે આપણને કૃષ્ણ ભગવાન…
- મનોરંજન
Amitabh Bachchan નહીં પણ ત્રણ લોકોના નામનું સિંદૂર લગાવે છે Rekha…
બોલીવૂડની સદાબહાર એક્ટ્રેસ એટલે રેખા (Rekha). રેખા આજે પણ એટલા જ સુંદર દેખાય છે જેટલાં તેઓ પહેલાં દેખાતા હતા. વધતી ઉંમરની સાથે તેમની સુંદરતામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. કોઈ પણ ઈવેન્ટ હોય રેખા પોતાની સુંદરતા અને કિલર લૂકથી લાઈમલાઈટ…
- રાજકોટ
9 ઓગષ્ટથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા : આ નેતાઓ થશે શામેલ
રાજકોટ: ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવા માટે આગામી 9 ઓગષ્ટથી કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. આ યાત્રા મોરબીથી ગાંધીનગર સુધીની યોજાવાની છે અને તેમ કોંગ્રેસ પક્ષના પ્રાદેશિક નેતાઓથી લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના…
- રાજકોટ
સાઇબર ક્રાઇમમાં ભયજનક વધારો, સતર્ક રહેવું જરૂરી, જાણો વિગત
રાજકોટ: રાજકોટ સાયબર કાઈમ બ્રાન્ચ દ્વારા એક પત્રકારપત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઇબર ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સાઇબર ક્રાઇમ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. હાલ રાજકોટનું સાયબર ડિપાર્ટમેન્ટ આધુનિક ટેકનીક સાથે કાર્યરત છે. પરંતુ સાયબર ક્રાઇમ કરનારા પણ અતિ…
- નેશનલ
બે દિવસમાં ત્રણ દુશ્મનોને ઉડાવી દીધા બાદ Israel હાઇ એલર્ટ પર, અમેરિકા મદદ માટે તૈયાર
નવી દિલ્હી : ઇઝરાયેલે(Israel)બે દિવસમાં તેના ત્રણ દુશ્મનોનો ખાતમો કરી દીધો છે. જેમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની ઇરાનની અંદર હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેના લશ્કરી વડા મોહમ્મદ ડેઇફની પણ જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં ઇઝરાયલે…