- અમદાવાદ
અમદાવાદ મનપાને વરસાદી પાણી સંગ્રહના કામો માટે 144.32 કરોડની ફાળવણી
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગર પાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો હાથ ધરવા માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…
- નેશનલ
ફ્લાઈટ્સ કેન્સલ થવાથી દુબઈ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીને હાલાકી
મુંબઈ: સ્પાઇસ જેટ એરલાઈન્સએ લેણી નીકળતી રકમની ચૂકવણી દુબઈ એરપોર્ટના સત્તાવાળાઓને ન કરી હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવ્યા બાદ બુધવારે સ્પાઈસ જેટના સેંકડો મુસાફરો દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગયા હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી.સ્પાઇસ જેટના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ: એકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે ભિવંડીમાં બે સ્થળે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કરીને 40 વર્ષના શખસને પકડી પાડ્યો હતો. પોલીસ ટીમે બંને સ્થળેથી નવ સિમબોક્સ, 246 સિમ કાર્ડ, 191 એન્ટેના તેમ જ અન્ય સાહિત્ય જપ્ત…
- ગાંધીનગર
બેંક ખાતું ફ્રીઝ કરવા અંગે ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર: આખા અકાઉન્ટને બદલે ….
ગાંધીનગર: તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી…
- મનોરંજન
ફરી એક વખત Shweta Bachchanએ દેખાડ્યું પોતાનું નણંદપણું, Aishwarya માટે કહ્યું…
બચ્ચન પરિવારની પારિવારિક વાદ હવે તેમની અંગત બાબત રહી નથી, કારણ કે દરરોજ સવાર પડેને કોઈને કોઈ નવી વાત સામે આવતી જ રહે છે. થોડાક સમય પહેલાં જ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે સાબિત…
- નેશનલ
ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડમાં SIT તપાસની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી બોન્ડ્સ દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી રાજકીય પક્ષો દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) તપાસની માંગ કરતી અરજીની સુનાવણી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટનું કહેવું છે કે…
- આમચી મુંબઈ
તો રાજકારણ છોડી દઈશ: અજિત પવાર
નાશિક: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે કહ્યું હતું કે ભાજપ સાથે રાજ્યમાં જોડાણ કરવા પહેલાં વેષાંતર કરીને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાના આરોપો પૂરવાર થશે તો તેઓ રાજકારણ છોડી દેશે, પરંતુ જો આ…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે: સંજય રાઉત
મુંબઈ: 29 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરતાં ભાષણ કર્યું હતું. જે બાદ આજે રાહુલ ગાંધીએ એક એવી પોસ્ટ કરી છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ઈડીના એક આંતરિક વ્યક્તિએ મને કહ્યું કે તમારા (રાહુલ ગાંધી)…
- નેશનલ
India-China Relations: બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં ચીને આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: ભારત અને ચીન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં વિવાદમાં રહેતા હોય છે ત્યારે તાજેતરમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ સુમેળ બને એ દિશામાં ચીનના કોન્સલ જનરલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ચીન-જાપાન યુદ્ધ દરમિયાન ભારતે કરેલી સહાયને યાદ કરી ચીનના કોન્સલ…
- નેશનલ
દિલ્હીના એક આશ્રયગૃહમાં 20 દિવસમાં 13 બાળકોનાં મોત: હજુ કારણ અકબંધ!
નવી દિલ્હી: દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બનેલા આશા કિરણ આશ્રય ગૃહમાં છેલ્લા 20 દિવસમાં 13 બાળકોના મોત થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 27 બાળકોએ જીવ ગુમાવ્યા છે. શેલ્ટર હોમમાં આટલી મોટી સંખ્યામાં વિકલાંગ…