- નેશનલ
કોલકાતા ડોક્ટર કેસઃ IMA એ 17મી ઓગસ્ટે જાહેર કરી હડતાળ
નવી દિલ્હીઃ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યાના કેસના પડઘા આકરા પડી રહ્યા છે, જે સંદર્ભે દેશમાં ડોક્ટરની સુરક્ષાને લઈ વિભિન્ન સંગઠન ધીમે ધીમે એક થઈ રહ્યું છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ 17મી ઓગસ્ટના દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે…
- સ્પોર્ટસ
બુમરાહને બાંગ્લાદેશ સામે આરામ? ન્યૂ ઝીલૅન્ડ સામે કરી શકે કમબૅક
નવી દિલ્હી: શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ટીમ ઇન્ડિયાને હવે લગભગ એક મહિનાની છુટ્ટી છે. ભારતના મોટા ભાગના ખેલાડીઓ દુલીપ ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં રમતા જોવા મળશે, પરંતુ રોહિત શર્મા તેમ જ વિરાટ કોહલી, આર. અશ્ર્વિન અને જસપ્રીત બુમરાહનો બ્રેક…
- આમચી મુંબઈ
મુંબ્રામાં સગીરાનો વિનયભંગ: વૃદ્ધ સામે ગુનો
થાણે: મુંબ્રા વિસ્તારમાં 11 વર્ષની સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર 61 વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.સગીરા અને આરોપી મુંબ્રામાં જે ઇમારતમાં રહે છે ત્યાં ફેબ્રુઆરીમાં અને 5 ઑગસ્ટે આ ઘટના બની હતી. ફરિયાદ અનુસાર 61…
- આમચી મુંબઈ
કૉલેજની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરનારા ઈલેક્ટ્રિશિયનની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વંતત્રતાદિન સંદર્ભેનાં પોસ્ટરની ઝેરોક્સ કઢાવવા ગયેલી દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી સ્થિત કૉલેજની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે ઈલેક્ટ્રિશિયનની ધરપકડ કરી હતી.ગામદેવી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ મુઝમ્મીલ મોહમ્મદ આલમ શફી (29) તરીકે થઈ હતી. ઈલેક્ટ્રિશિયન…
- નેશનલ
કેજરીવાલના ઘર પર તિરંગો ના ફરકાવાયો, પત્ની સુનીતાએ કહ્યું કે…
નવી દિલ્હી: ભારતે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. સ્વતંત્રતાના દિવસ પર તમામ સરકારી કચેરીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. આના પર કેજરીવાલની પત્ની સુનીતાએ…
- આમચી મુંબઈ
બોલો, કોસ્ટલ રોડને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ઊભી થઈ ટ્રાફિક જામની સમસ્યા…
મુંબઈ: આંશિક રીતે ખુલ્લા મૂકાયેલા કોસ્ટલ રોડને કારણે દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક ઓછી થઇ હોવાનું ભલે જણાતું હોય, પરંતુ પ્રવાસીઓનું કહેવું છે કે પહેલા કરતા હવે વધુ ટ્રાફિક સહન કરવો પડી રહ્યો છે.બિંદુ માધવ ઠાકરે ચોક (બીએમટીસી) ખાતે વરલીના એન્ટ્રી/એક્ઝિટથી ટ્રાફિકજામ…
- નેશનલ
15 ઑગસ્ટે મહિલા સ્વતંત્રતાનો મુદ્દો ઘણો મહત્વનો…..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરતી વખતે ભારતમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સામે વધતા ગુનાઓ વિશે વાત કરી હતી. કોઈ ચોક્કસ કેસનું નામ લીધા વિના…
- નેશનલ
બોર્ડર પર BSFએ ઉજવ્યો 78મા સ્વતંત્રતા દિવસ
15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસના અવસરે, અભિષેક પાઠક, IPS, ઇન્સ્પેક્ટર જનરલ, BSF ગુજરાત ફ્રન્ટિયરે વરિષ્ઠ અધિકારીઓ અને BSFના જવાનો, શાળાના બાળકોની હાજરીમાં સીમા દર્શન, નડાબેટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. , અને સ્થાનિક નાગરિકો. ઐતિહાસિક ક્ષણ ખૂબ જ ઉલ્લાસ અને…
- ગાંધીનગર
રાજ્યમાં 20 ઓગસ્ટથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ગાંધીનગરઃ ગુજરાતભરમાં 20મી ઓગસ્ટથી મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. 01લી જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા માટે સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંક્ષિપ્ત…