- નેશનલ

બળાત્કારના કેસમાં 8 વર્ષે મળ્યો અભિનેતાને ન્યાય: કોર્ટે નિર્દોષ જાહેર કરતા જાણો શું કહ્યું…
થિરુવનંતપુરમ: ન્યાય આપવામાં મોડું થાય, તો વાંધો નહી. પરંતુ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. ભારતનું ન્યાયતંત્ર આ કથનને સાર્જક કરે છે. તેથી ચૂકાદાઓ આવવામાં મોડું થાય છે અને સાચા ગુનેગારોને સજા મળે છે. તાજેતરમાં આવો જ એક ચૂકાદો સામે…
- નેશનલ

વંદે માતરમની ચર્ચા વચ્ચે પ્રિયંકા ગાંધીએ PM મોદીને આપી સલાહ, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: આપણા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ને 150 વર્ષ પૂરા થયા છે. 7 નવેમ્બર, 2025ના રોજ ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના જન્મની 150મી વર્ષગાંઠ હતી. આ દિવસથી સમગ્ર દેશમાં “વંદે માતરમ”ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. હાલ “વંદે માતરમ”ને લઈને…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ વૃદ્ધાવસ્થામાં થતી બીમારી
ડૉ. હર્ષા છાડવા ભારતીય સમાજ અને વિશ્વના અન્ય સમાજોમાં વૃદ્ધાવસ્થા સાથે કુટુંબ-વ્યવસ્થા સંકળાયેલી છે, પરંતુ તમામ પ્રકારના સમાજોમાં આ સંદર્ભમાં જુદાપણું જોવા મળે છે. આજે પણ મહદ અંશે ભારતીય સમાજમાં વૃદ્ધોની સારસંભાળ અને માન-સન્માન કુટુંબ જીવનમાં સચવાય છે. જ્યારે પશ્ચિમના…
- તરોતાઝા

ફોક્સઃ બીપી ખતરનાક કેમ થઈ ગયું છે ?
રેખા દેશરાજ બીપી એટલે કે બ્લડ પ્રેશર હોવું એ ખૂબ સામાન્ય વાત થઇ ગઈ છે. પહેલા બીપીનો પ્રોબ્લેમ માત્ર 55 કે 60 વર્ષના પ્રૌઢને જ થતો હતો. સામાજિક અને વર્ક પ્રેશરને કારણે બીપીનો પ્રોબ્લેમ હવે જુવાનિયાઓમાં પણ જોવા મળે છે.…
- તરોતાઝા

ફોકસ પ્લસઃ કયું જામફળ ડાયાબિટીસ નિયંત્રિત કરશે?
નિધી ભટ્ટ જામફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે તે ડાયાબિટીસ માટે પણ અનુકૂળ છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. 4 માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે.…
- તરોતાઝા

વિશેષઃ શિયાળામાં શરીરને ગરમ રાખતા યોગાસન
દિવ્યજ્યોતિ નંદન શિયાળાની ઋતુમાં ઘણી વાર શરીર ઠંડું પડી જાય છે, સાંધા જકડાઈ જાય, માંસપેશીઓ સખ્ત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે. આવા સમયમાં યોગાસન શરીરમાં ગરમી અને એનર્જી લાવવા માટે સૌથી સરળ, નૈસર્ગિક અને અસરકારક સાધન…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ નૌલિ જ્યારે ડાબી ને જમણી બાજુથી ચક્રાકાર ઘુમવા માંડે ત્યારે તે યથાર્થ નૌલિક્રિયા ગણાય છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ) આ ક્રિયામાં કોઈપણ પ્રકારની પીડા ન થવી જોઈએ. (3) દક્ષિણ-વામનૌલિ : મધ્યનૌલિ બરાબર સિદ્ધ થયા પછી વામનૌલિ અને દક્ષણનૌલિનો અભ્યાસ શરૂ કરવો. આ ક્રિયા નીચેની રીતે સિદ્ધ થાય છે.ઉડ્ડિયાનની અવસ્થામાં ઊભા રહો. મધ્યનૌલિ ધારણ કરો. પછી જમણી…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ દમ એટલે શું?
સંકલન: સ્મૃતિ શાહ મહેતા શ્વસનતંત્રને લઈને કેટલીક બીમારીઓ વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે. આ રોગ મોટાભાગે વાઈરલ ઈન્ફેક્શનને કારણે થતાં હોય છે.શ્વાસનળીમાં કોઈપણ કારણોસર સોજો આવવાથી તે સંકોચાઈ જાય. તેથી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય, જે દમ કે અસ્થમા તરીકે…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ ઠંડીના દિવસોમાં શક્કરિયાંનું સેવન એક વરદાન સમાન છે…
શ્રીલેખા યાજ્ઞિક ઠંડીના દિવસો શરૂ થાય તેની સાથે બજારમાં ખાસ રંગબેરંગી દેશી શાકભાજી તેમ જ ફળ મળવા લાગે. જેમાં વિવિધ પ્રકારના કંદમૂળનો સમાવેશ કરી શકાય. જેમ કે શક્કરિયાં, રતાળુ, સુથની તેમ જ નાના લાલ ખાસ પ્રકારની મીઠાશ ધરાવતાં બટાટાનો સમાવેશ…
- આમચી મુંબઈ

ભાજપ-શિવસેના વચ્ચેની તકરારનો અંત, મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય
મહારાષ્ટ્રની રાજનીતિમાં મહાયુતિ ગઠબંધન ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના મુખ્ય પક્ષો વચ્ચેના આંતરિક તણાવને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આગામી મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા બંને સહયોગી પક્ષો વચ્ચેની ખેંચતાણ એટલી હદે વધી ગઈ હતી કે…









