- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર હાથે તે સાથે…તો પગનું શું?પાયલાગણ. આલિયા અને ટાલિયામાં ફરક શું?આલિયો દિલદાર અને ટાલિયો સફાચટ હોય… (ખાનગી કહું તો -આલિયા માત્ર રણબીરને જ મળે!)ધ્વજ દંડ અને પોલીસના દંડામાં ફરક શું?દંડ પવિત્રતાનું પ્રતીક અને દંડો પનીશમેન્ટનું સાધન. રોટલા વણનારી અને…
- મોરબી

મોરબીના મણિમંદિરની અદ્ભુત ભવ્યતા
લેખક : ભાટી એન. (તસવીરની આરપાર) મોરબીને પેરિસ જેવું બિરુદ યથાયોગ્ય મળેલ છે. આ સિટી એક્સ્ટ્રાઓર્ડિનરી છે. અહીં ટાવર, મહેલ, ઘોડા, પાડા, ઝૂલતો પૂલ જે તૂટી ગયો અને ખાસ તો મણિ મંદિર (વાઘ મહેલ), જેને મહારાજા વાઘજી ઠાકોરની ગુજરાતનું બેનમૂન…
- ઈન્ટરવલ

ઈચ્છા કરતાં ઈચ્છા પૂરી કરવાની યાત્રા વધુ સુખદ હોય છે
ઔર યે મૌસમ હંસીં… (દેવલ શાસ્ત્રી) અવિરત ઈચ્છાઓના જંગલમાં આપણે બધા એક ટ્રેડમિલ પર દોડી રહ્યા છીએ. આ ટ્રેડમિલ પરની દોડનો કોઈ અંત નથી અને પ્રારંભ પણ હોતો નથી. આપણે ત્યાં જ હોઈએ છીએ અને ટ્રેડમિલ ભાગતું રહે છે. ‘યે…
- ઈન્ટરવલ

કવિતા ને કારખાનાં… જુડવે જુડવે નૈનાં!
શરદ જોશી સ્પીકિંગ (સંજય છેલ) આપણા દેશમાં કોઈ પણ લેખક, કવિ, વિચારક, વિદ્વાનને ‘ગરીબ’ કહેવા અથવા ‘ગરીબ’ સમજવાની એક જાતની વણલખી ફેસિલિટી કે સાર્વજનિક સુવિધા છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી અને મા સરસ્વતી બન્નેમાં વૈર છે એટલા માટે…
- વડોદરા

કાશ્મીરી ‘કેસર’ની વડોદરામાં ખેતી! ગુજરાતી દંપતીએ લખ્યો નવો ‘ઈતિહાસ’
પરંપરાગત ખેતીની જરૂરિયાતોને પડકારીને ‘મોગરા’ કેસરની સફળતાપૂર્વક ખેતી કરી વડોદરા: સામાન્ય રીતે કાશ્મીરી કેસરની ખેતી માટે ઠંડા વાતાવરણની જરૂર પડે છે. કાશ્મીરમાં ખાસ કરીને કેસરના ફૂલો ખીલે છે, પરંતુ વડોદરાના દંપતીએ તો કમાલ કરી દીધી છે. તેમણે એરોપોનિક્સ મારફત કેસરની…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ આ ત્રણ મહિલાએ સ્ત્રી સશક્તીકરણનો નવો પર્યાય શી રીતે આપ્યો?
જયવંત પંડ્યા સામાન્ય રીતે કોઈ મહિલા સ્વબળે આગળ આવે તો તેની કથા સમાચાર માધ્યમોમાં છવાઈ જતી હોય છે. કોઈ નિર્દેશક ફિલ્મ બનાવવાની ઘોષણા પણ કરી દે. ભારતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આવું ચાલતું આવ્યું છે. સન્ની લિયોનીને પણ મહિલા સ્વતંત્રતાની પ્રતિમા…
- ઈન્ટરવલ

બોફર્સ તોપ કટકીએ હચમચાવી નાખી કેન્દ્રની કૉંગ્રેસ સરકારને
પ્રફુલ શાહ ભારતનું એક એવું કૌભાંડ કે જે સંરક્ષણલક્ષી બાબતો સાથે સંકળાયેલું હતું અને બહુ મોટી રાજકીય ઊથલપાથલનું નિમિત્ત બન્યું. એટલું જ નહિ, એક સમયના દેશના સૌથી મોટા અને આજે ય સૌથી જૂના રાજકીય પક્ષ ગણાતા કૉંગ્રેસના પતનની શરૂઆતનું કારણ…
- મનોરંજન

બોક્સ ઓફિસ પર ધુરંધરની ધૂમ: પાંચ દિવસમાં કર્યો 150 કરોડનો વકરો, જાણો કેટલામાં વેચાયા OTT રાઈટ્સ
મુંબઈ: આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ઉલ્લેખનીય છે ફિલ્મે…









