- આમચી મુંબઈ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે
મુંબઈ: આગામી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી માટે બેઠકો નક્કી કરવામાં પસંદગીની યોગ્યતા મુખ્ય પરિબળ હશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ જણાવ્યું હતું. શિવસેનાના શાખા પ્રમુખોને સંબોધિત કરતા શિંદેએ એમ પણ કહ્યું હતું…
- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો: અલ્ઝારી જોસેફ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર…
સેન્ટ જોન્સ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. વેસ્ટ ઈન્ડિઝ આ શ્રેણી માટે ભારત આવી ગઈ છે. જોકે, હવે તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના સ્ટાર ફાસ્ટ બોલર શમર જોસેફ…
- અમદાવાદ

સેવન્થ ડે સ્કૂલ ફરી ધમધમશે: બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં એક મહિના પહેલા એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમાના વિદ્યાર્થીને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ શાળાનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે હવે ઓનલાઈન શિક્ષણ ફરી…
- T20 એશિયા કપ 2025

ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીતે દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું, આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતી ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી, જ્યારે PMની આ ટ્વીટમાં તેમણે…
- આમચી મુંબઈ

દશેરા રેલી રદ કરી પૂર પીડિતોને મદદ કરો: ભાજપની ઉદ્ધવ ઠાકરેને સલાહ…
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે સોમવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમની પાર્ટીની વાર્ષિક દશેરા રેલી રદ કરવા અને રેલીના આયોજનના પૈસા મરાઠવાડામાં પૂર રાહત માટે ઉપયોગ કરવાની માગણી કરી છે. ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે નક્કર પગલાં…
- આમચી મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા પર સવાલ: ચાર દિવસમાં છેડતીના 7 બનાવ
મર્યાદિત કોચ, ભીડ અને વધતા ગુનાઓથી મહિલા મુસાફરો અસુરક્ષિત; હેલ્પલાઇન સિસ્ટમમાં સુધારાની માગ મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકલ ટ્રેનોમાં મર્યાદિત સંખ્યામાં મહિલા કોચ હોવાથી ભારે ભીડ થતા લાખો…
- T20 એશિયા કપ 2025

IND vs PAK Final: પાક. અધ્યક્ષ ટ્રોફી લઈ ગયા, BCCIનું અલ્ટિમેટમ – ‘તાત્કાલિક પરત કરો’
દુબઈ/નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો પરંતુ જીત બાદ ભારતે ટ્રોફી અને મેડલ લેવાનો ઈનકાર કર્યો હતો. જો કે ભારતના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ફરી એક વખત અણધાર્યો વિવાદ સર્જાયો હતો, કારણ…









