- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ઘડપણની એકલતા ને એ એકલતાના આનંદની વાર્તા કહેતી એક ‘સદાબહાર’ ફિલ્મ…
-રાજ ગોસ્વામી હિન્દી ફિલ્મો ભલે પારિવારિક મનોરંજન કહેવાતી હોય, પરંતુ મોટાભાગની ફિલ્મો યુવા પ્રેક્ષકો માટે જ અને એમના સંબંધી વિષયો પર જ બનતી હોય છે. એ યુવા વર્ગ એક સમયે વૃદ્ધ થાય છે ત્યારે એ જે પ્રકારનું જીવન જીવે છે…
- વીક એન્ડ
આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…
શોભિત દેસાઈ ડબલ રોલના આમ તો બે જ મુવીઝ આવ્યા છે. અને એમાં ય બીજું તો અદ્દલોઅદ્દલ પહેલાની કોપી જ. જી હા, હું ‘રામ ઔર શ્યામ’ની જ વાત કરું છું. આવી અદાકારી માટે જ તો દિલીપકુમાર સર્વકાલીન સર્વશ્રેષ્ઠ એક્ટરનું બિરુદ…
- ઉત્સવ
વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!
-વીણા ગૌતમ કોઈપણ શહેર નાનું હોય કે પછી મોટું હોય, તેની એક અલગ ઓળખ અને વિશેષતા હોય છે. આજે આપણે વાત કરીશું જોધપુરની મરુનગરીની. આ શહેર ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યટનની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ ધરાવે છે. આજે આ નગરી ગ્લોબલ પર્યટન…
- અમદાવાદ
બગોદરામાં પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપધાત, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
અમદાવાદ: બગોદરા તાલુકામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એક પરિવારની આત્મહત્યાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે.…
- નેશનલ
તિરુપતિ બાલાજી મંદિરમાં મોટો નિર્ણય: ‘બિન-હિન્દુ’ હોવાના આરોપસર 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા!
તિરુપતિ: દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટે એક મોટો નિર્ણય લીધો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા ચાર કર્મચારીઓને સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસપેન્ડ કરવામાં આવ્યા છે. જેની પાછળ ધાર્મિક કારણ જવાબદાર છે. અન્ય ધર્મનું પાલન કરતા હતા કર્મચારીઓ તિરુમાલા…
- આમચી મુંબઈ
રત્નાગિરિના આરે-વારે બીચ પર દુર્ઘટના, એક જ પરિવારના ચાર સભ્યોનુ દરિયામાં ડૂબી જવાથી મોત
રત્નાગિરિ: ચોમાસા સિઝનમાં દરિયાકિનારાથી દૂર રહેવા કે પછી સાવચેત રહેવા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલા આરે-વારે બીચ પર શનિવારે સાંજે એક દુખદ ઘટના બની હતી. એક પરિવારના ચાર સભ્યોનું પાણી ડૂબી…
- નેશનલ
શશિ થરૂરના સૂર બદલાયા? કૉંગ્રેસ સાથેના મતભેદની અટકળો વચ્ચે કહ્યું: “મારી નિષ્ઠા સૌપ્રથમ રાષ્ટ્ર પ્રત્યે છે”
કોચી: ‘ઑપરેશન સિંદૂર’નો પ્રચાર કરતા ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરનાર કૉંગ્રેસી નેતા શશિ થરૂરને પાછલા સમયમાં ઘણી અટકળો ચાલી રહી છે. શશિ થરૂરના ઘણા નિવેદનોનો તેમના જ પક્ષના નેતાઓ સમર્થન આપી રહ્યા નથી. તેથી કૉંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે મતભેદ હોવાની અટકળ…
- નેશનલ
ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર કર્યો હતો હુમલો, સેટેલાઈટ ફોટોએ કર્યો ખુલાસો
ભારતના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને pokના નવ આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના કિરાના…
- ઇન્ટરનેશનલ
વિયેતનામમાં ભયાનક બોટ દુર્ઘટના: વાવાઝોડાથી ‘વન્ડર સી’ બોટ પલટી, 34 પ્રવાસીઓના મોત, અનેક લાપતા
હનોઈ: ખરાબ હવામાનને કારણે દરિયાઈ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે યોગ્ય હોતું નથી. ઘણીવાર તે અકસ્માતનું કારણ પણ બનતું હોય છે. તાજેતરમાં વાવાઝોડાને કારણે વિયેતનામમાં એક પ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટતા અનેક પ્રવાસીઓનું મૃત્યુ નીપજ્યું છે. બોટ અકસ્માતમાં 34 લોકોનું મૃત્યુ…