- ઉત્સવ
વલો કચ્છ : બનાના વિવિંગ: પુન:પ્રકૃતિ તરફ ફરી રહ્યું છે વિશ્વ!
-ડૉ. પૂર્વી ગોસ્વામી પ્રાચીનકાળથી કુદરત પર વિશ્વાસ કરતાં વિશ્વ માનવી ક્યાક આધુનિકતાની છોળોમાં ભાન ભૂલ્યો અને કૃત્રિમતાને એટલું મહત્ત્વ આપ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓને નોતરી દીધું. માનવે કરેલી ભૂલોને માનવે જ સુધારવી રહી! સમય બદલાતા ફરીથી સમગ્ર વિશ્વ…
- ઉત્સવ
વિશેષ પ્લસ : ભોપાલની એક મહિલા પાઇલટે મેળવી અનેરી સિદ્ધિ 7000 કલાકની ઉડાન પૂરી કરીને બન્યા DGCA ફ્લાઇટ ઇન્સ્પેક્ટર!
-નિધિ શુક્લભોપાલના ટેરેસથી 7,000 કલાકોની ઉડાન પૂરી કર્યા બાદ, કેપ્ટન પૂનમ દેવરાખ્યાનીએ એક પછી એક સફળતાના પરચમ લહેરાવ્યા છે. આજે, તે ભારતની એરલાઇન્સનું નિરીક્ષણ કરે છે. બાળપણની એક ક્ષણે તેને ઉડ્ડયનમાં કારકિર્દી બનાવવા તરફ કઈ રીતે ફેરવી? એને વિસ્તારથી જાણીએ.…
- ઉત્સવ
કેનવાસ: દોષનો ટોપલો પાઈલટ ટીમ પર તો નહીં ઢોળાયને?
અભિમન્યુ મોદી વિમાનના કોકપીટમાં આ રીતે ગોઠવાયેલી હોય છે ઈંધણના પુરવઠાને નિયંત્રિત કરતી ફ્યુઅલ સ્વિચ…વિમાનની ઉડ્ડયન પ્રણાલી એ એક જટિલ યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાનું સંયોજન છે, જેમાં દરેક પેરામીટરનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. આમાંનું એક મહત્ત્વનું પેરામીટર છે ફ્યુઅલ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : શો મેં કર્યો ને ‘નાઈટ’ દેવયાની ઠક્કરને આપી!
-મહેશ્વરી ગુજરાતી રંગભૂમિ પર નાટ્ય નિર્માતા તરીકે કિરણ સંપટ એક આદરણીય નામ હતું. જોખમ લઈને વેગળા વિષયો પર નાટકો ભજવવાનો તેમનો કાયમ આગ્રહ રહેતો અને એવા પ્રયોગ કરવામાં તેમને આનંદ પણ આવતો હતો. મને બરાબર યાદ છે તેમણે ‘સળગ્યા સૂરજમુખી’…
- નેશનલ
કૈલાસ માનસરોવર યાત્રા અધૂરી છોડીને પૂર્વ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પરત ફર્યાં, જાણો કારણ?
પિથોરાગઢઃ કૈલાસ માનસરોવર યાત્રા શરુ થઈ ચૂકી છે 2019 બાદ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નહોતું, જ્યારે આ વર્ષે ફરી એક વખત કૈલાસ માન સરોવરની યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ભારતનું પહેલું જૂથે માનસરોવર…
- સ્પેશિયલ ફિચર્સ
ચોમાસામાં કારેલા છે શરીર માટે ‘રામબાણ ઔષધી’: પાચન, લીવર અને ડાયાબિટીસમાં કરશે કમાલ!
આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ. ઊની ઊની રોટલીને કારેલાનું શાક. બાળપણમાં આ જોડકણું દરેક બાળકને સંભળાવવામાં આવે છે. આ જોડકણું ચોમાસામાં શરીરને સ્વસ્થ રાખવાનું એક સુત્ર છે. ચોમાસા દરમિયાન કારેલીના વેલાઓ પર નાના-મોટા કારેલા ઊગી નીકળે છે. જેનું ચોમાસા દરમિયાન…
- ઉત્સવ
ફોકસ પ્લસ : શું તમે પણ તો નથી કરી રહ્યાં આ ભૂલ?
-નિધિ ભટ્ટમોબાઈલ કે લેપટોપને ચાર્જ કર્યાં બાદ આપણે ચાર્જરની સ્વિચ બંધ કે અનપ્લગ નથી કરતાં, જેને કારણે ખૂબ મોટી સમસ્યા સર્જાઈ શકે છે.આજે આપણે ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોનાં બંધાણી બની ગયા છીએ એવું કહીએ તો પણ કાંઈ ખોટું નથી. આજે…
- ઉત્સવ
કરિયર : AIનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે…
-કીર્તિ શેખર 21મી સદીમાં ટેકનોલોજી જે પ્રમાણે બદલાઈ રહી છે એમાં આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ એટલે કે, એઆઈની સૌથી મોટી ભૂમિકા છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જે એઆઈના ચમત્કારિક બનાવોથી બાકાત હોય. આજે કેરિયર જ નહીં માનવોની જીવનશૈલીના બદલાવનું સૌથી મોટું…
- ઉત્સવ
વિશેષ: હજુ પણ જીવિત અભંગ કવિતાઓ…
-લોકમિત્ર ગૌતમ અભંગ કવિતા એક વિશેષ પ્રકારની ભક્તિ રચના હોય છે. ભૂતકાળમાં અભંગ કવિતાઓ ખૂબ લખાણી છે અને આજે પણ એનુ એટલું જ ચલણ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવેલા પંઢરપૂરના મુખ્ય દેવતા વિઠ્ઠલ કે જેને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના રૂપ…