- નેશનલ
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ
બેંગલુરુ: છેલ્લા કેટલાક સમયથી કર્ણાટક કૉંગ્રેસમાં જુથવાદ ઊભો થયાની અટકળોએ જોર પકડ્યું હતું. કૉંગ્રેસના કેટલાક નેતાઓ ડીકે શિવકુમારને નેતૃત્ત્વ સોંપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પક્ષમાં જૂથવાદ નહીં હોવાની વાત કરી હતી ત્યારે આજે મુખ્ય…
- ઇન્ટરનેશનલ
સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનને થયું ભાનઃ શાહબાઝ શરીફે કરી મોટી જાહેરાત
ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા ભર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂર શરૂ કરવાની સાથોસાથ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતના બંને પગલાંથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેને લઈને પાકિસ્તાન સરકારને…
- આમચી મુંબઈ
પૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકની કોંગ્રેસમાં ઘરવાપસી: સસ્પેન્શન રદ કરાયું
મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે એક મોટો નિર્ણય લેતા પૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકનું પાર્ટીમાંથી સસ્પેન્શન રદ કર્યું છે. આ પછી મુલક ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે મુલકની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથેની મુલાકાતનો એક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ…
- ઇન્ટરનેશનલ
ચીન દલાઈ લામાથી કેમ નારાજ છે? ઉત્તરાધિકારી પર કેમ ટકેલી છે વિશ્વની નજર?
લ્હાસાઃ તિબેટના 14માં દલાઈ લામા તેનઝિન ગ્યાત્સો બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા છે. તેઓ તિબેટની સ્વાયત્તતા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. ચીન અને દલાઈ લામા વચ્ચેનો વિવાદ ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓથી જોડાયેલો છે, જે તિબેટની આઝાદી, ચીનની નીતિઓ અને દલાઈ…
- આમચી મુંબઈ
‘આઈ લવ યુ’ કહેવાથી જાતીય સંબંધનો ઈરાદો છતો નથી થયોઃ હાઈ કોર્ટની સ્પષ્ટતા…
મુંબઈ: ‘આઈ લવ યુ’ કહેવું એ ફક્ત લાગણીઓની અભિવ્યક્તિ છે અને “જાતીય ઇરાદો” નથી, એમ કહેતા બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ૨૦૧૫માં એક કિશોરી સાથે છેડતી કરવાના આરોપી ૩૫ વર્ષીય પુરુષને નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયાધીશ ઉર્મિલા જોશી-ફાળકેની બેન્ચે સોમવારે…