- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!
ડૉ. હર્ષા છાડવા શરીરમાં વિટામિન્સની અગત્યતા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે બધા જ જાણે છે વિટામિન્સ શારીરિક વિકાસ અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન્સ એ કાર્બનિક અણુઓ છે કે વિટામર તરીકે ઓળખાતા નજીકથી સંબંધિત પરમાણુઓનો સમૂહ છે. આવશ્યક પોષક…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણ
શ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિ-દિવાળીના દિવસોમાં સૂરણ ખાવાની પારંપારિક પ્રથા ભારતના અનેક પ્રાંતમાં જોવા મળે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં અનેક ભક્તો ફક્ત કંદમૂળ ગ્રહણ કરીને અનુષ્ઠાન કરતાં હોય છે. ઉત્તર ભારત, બિહાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં દિવાળીના દિવસોમાં ખાસ સૂરણ ખાવાનો રિવાજ…
- તરોતાઝા

મોજની ખોજ: કંઈ મા મહાન? નવમાસ પેટમાં રાખે એ કે નવરાત્રિ મંડપમાં આવે એ?’
– સુભાષ ઠાકર અરે, બધા ભાઈઓ અને બહેનો….માની આરતીનો સમય થઈ ગયો છે… જલ્દી આવો! કોઈ નાના બાળકને પણ પૂછો કે ‘અંબે મા’ સોસાયટી ક્યાં આવી? તો કૃષ્ણ અર્જુનને આંગળી ચીંધે એમ ચીંધી બોલશે ‘પે…લી સામે ડુંગર ઉપર ચાર માળની…
- તરોતાઝા

વિશેષ : 75 વર્ષની ઉંમરે પણ વડા પ્રધાન: મોદી આટલા ફિટ કેવી રીતે રહે છે?
દિક્ષિતા મકવાણા પ્રધાનમંત્રી મોદી 75 વર્ષની ઉંમરે પણ નોંધપાત્ર રીતે ફિટ રહે છે. તેમની ફિટનેસનું રહસ્ય તેમના સમર્પણ અને ડાયટ પ્લાનમાં રહેલું છે. ચાલો તમને વિગતવાર સમજાવીએ આ ડાયટ વિશે… ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી અને સરળ ખાવાની…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: અતિ અલ્પ ખોરાક: યોગાભ્યાસી માટે બરાબર નથી
ભાણદેવ (ગતાંકથી ચાલુ) સાદો ગુજરાતી ખોરાક યોગાભ્યાસી માટે બરાબર છે. માત્ર થોડા ફેરફાર આવશ્યક છે: મરચાં, મસાલા અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મિષ્ટાન્ન અને તળેલા પદાર્થો ઓછાં લેવા જોઈએ. લસણ અને ડુંગળી વર્જ્ય ગણવાં જોઈએ. ખોરાક પ્રમાણસર લેવો જોઈએ.…
- અમદાવાદ

ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ જાણીતો રોડ બે મહિના માટે રહેશે બંધ, જાણો વૈક્લ્પિક રૂટ
અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ અનેક જગ્યાએ હાલ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. બ્રિજની કામગીરીને લઈ 3 ઓક્ટોબરથી વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ: હાડકાના રોગ
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા શું આપ જાણો છો?… વિશ્ર્વમાં 50 વર્ષથી વધુ ઉંમરના 50% સ્ત્રીઓ અને 25% પુરુષોને ઓસ્ટીઓપરોસીસ થાય છે.ઓસ્ટીઓપરોસીસ રોગના કારણે જે લોકોને થાપાનું ફ્રેક્ચર થાય છે તેમાંથી 25% લોકો 6 મહિનાની અંદર મૃત્યુ પામે છે. જેમ કોઈ પણ…
- તરોતાઝા

My NAV એટલે શું?
ગૌરવ મશરૂવાળા ‘આ ફંડમાં અત્યારે ચાલી રહેલી એનએવીએ ખરીદી કરવાનું વાજબી છે?’ રોકાણકારો માટેની જાગરૂકતાના એક કાર્યક્રમમાં એક યુવાન રોકાણકારે મને આ સવાલ પૂછ્યો. એનએવી (NAV)નો અર્થ થાય છે નેટ ઍસેટ વેલ્યૂ (Net Asset Value). મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ફંડનાં યુનિટની…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ
ભરત ભારદ્વાજ ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત વિવાદોમાં રહેલી આ ટુર્નામેન્ટ ફાઈનલ પછી નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને…
- સ્પોર્ટસ

BCCI VS PCB: બીસીસીઆઈ સામે પીસીબીની કેટલી છે નેટવર્થ, જાણશો તો ચોંકી જશો!
ક્રિકેટ એ માત્ર રમત નથી, પરંતુ એક વિશાળ આર્થિક સામ્રાજ્ય પણ છે, આ સમ્રાજ્યમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ તરીકે જાણીતું છે. BCCIની અબજો રૂપિયાની આવકની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની નાણાકીય સ્થિતિ ઘણી નબળી દેખાય…









