- ધર્મતેજ

ભજનનો પ્રસાદ: ગિરનારી નાથસંત પરંપરાનો મેરુદંડ : વેલનાથ
ડૉ. બળવંત જાની બંગાળી નાથપરંપરાની સમાંતરે સૌરાષ્ટ્રની લોકધર્મ પરંપરામાં પણ નાથસંતપરંપરાનું પગેરું મળે છે. આમાં વેલનાથનું ચરિત્ર ભારે પ્રખ્યાત છે. વેલોબાવો, વેલો એમ નામછાપથી ઘણાં ભજનો આજે પણ જીવંત પરંપરારૂપે જળવાયેલાં છે. વેલનાથના ગુરુ તરીકે વાઘનાથનું નામ મળે છે. ગિરનારમાં…
- ધર્મતેજ

ગીતા મહિમા: સહજતા
સારંગપ્રીત ગત અંકમાં આત્મનિયંત્રણને માનસિક તપ કહીને હવે ભગવાન કૃષ્ણ સહજતારૂપી માનસિક તપને સમજાવી રહ્યા છે. આજના ઝડપી અને ટેક્નોલોજીથી ભરેલા યુગમાં દરેક વ્યક્તિ સફળતા અને પ્રગતિ માટે તીવ્ર દોડાદોડ કરે છે. પણ…માણસ થોડીવાર ઊભો રહીને પોતાને પૂછે કે શું…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) ભગવાન વ્યાસદેવના શિષ્યોએ આ શ્ર્લોક કંઠસ્થ કરી લીધા અને અરણ્યમાં જતા ત્યારે તેઓ હિંસક પ્રાણીઓથી બચવા માટે આ શ્ર્લોકોનું ગાન કરતા. એક વાર તેઓ અરણ્યમાં આ શ્ર્લોકોનું ગાન કરતા હતા ત્યારે યથેચ્છ વિહરણ કરતા શુકદેવજી ત્યાં આવી…
- ધર્મતેજ

માનસ મંથન: જેમણે ‘રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો તેમને એમાં મર્યાદા દેખાય છે
મોરારિબાપુ આપ સૌને ખ્યાલ છે કે ‘માનસ’માં સાત કાંડ નથી, સાત સોપાન છે. આદિ કવિ વાલ્મીકિ કાંડ કહે છે; મારા ગોસ્વામીજી એને સોપાન કહે છે. આ સદગ્રંથ છે. મારા યુવાન ભાઈ બહેનોને હું ખાસ કહું કે ‘રામચરિત માનસ’ને ક્યારેય પુસ્તક…
- ધર્મતેજ

મનન: તુરીય- તુરીયાતીત
હેમંત વાળા સનાતની શાસ્ત્રો અનુસાર મનુષ્યની ચેતનાની ચાર અવસ્થાઓ છે. પ્રથમ, જાગ્રત અવસ્થા જેમાં વ્યક્તિ જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિથી જગતનો અનુભવ કરે છે. બીજી, સ્વપ્ન અવસ્થા જેમાં ઊંઘમાં વ્યક્તિ મન દ્વારા રચાયેલ કાલ્પનિક પરિસ્થિતિની, તે વાસ્તવિક હોય તેવી અનુભૂતિ કરે છે. ત્રીજી,…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: કોલકાતામાં ટીમ ઈન્ડિયાનું ધોળકું, શરમજનક હાર નવી વાત નથી
ભરત ભારદ્વાજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ હારીને ભારતીય ક્રિકેટ ટીમે પોતાના નામે વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરી દીધું. લો સ્કોરિંગ મેચમાં ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 124 રન જ કરવાના હતા પણ ટીમ…
- અમદાવાદ

ઠંડીની ઋતુ જામી: રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો; જાણો તમારા શહેરનું હવામાન
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બેક દિવસોમાં અગાઉ પડેલી આકરી ઠંડીની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે, જો કે રાજયના અમુક સ્થળોએ ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો ગગડતા આકરી ટાઢ અનુભવાઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં…









