- આમચી મુંબઈ

મુંબઈ-નાગપુરના વિદ્યાર્થીઓ માટે મેટ્રોમાં પણ મફત મુસાફરીના સંકેતો!
મુંબઈ: મુંબઈમાં શાળાના વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટ્રાફિક જામને કારણે તેમને શાળાએ સમયસર પહોંચવું મુશ્કેલ બને છે. આ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે બેસ્ટની બસોમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે મુંબઈ…
- આમચી મુંબઈ

નવી મુંબઈથી મુંબઈ વચ્ચે બોટ સેવા શરૂ કરાશેઃ કોને ફાયદો થશે…
મુંબઈ: નવી મુંબઈથી મુંબઈ સુધી મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. લાંબા સમયથી અટકેલી નેરુલ જેટીથી ભાઉચા ધક્કા સુધીની બોટ સેવા ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે. આનાથી ૯૦ મિનિટની મુસાફરી માત્ર ૩૦ મિનિટમાં કરી શકાશે. આમ સમયની બચત થશે,…









