- ગાંધીનગર

ગાંધીનગરના નારદીપુરમાં ત્રણ યુવાનના રહસ્યમય મોત: રીલ બનાવવાનો પ્રયાસ કે આત્મહત્યા?
તળાવમાં કૂદતા પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો અપલોડ કર્યો; પોલીસે તપાસ શરૂ કરી ગાંધીનગરઃ આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ચલણ વધી ગયું છે. જેના માટે લોકો અને ખાસ કરીને યુવાનો કોઈ પણ જોખમી/જીવલેણ પગલું ભરવા માટે તૈયાર થઈ…
- આમચી મુંબઈ

નવી મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! સબર્બન રેલવેમાં વધુ એક રેલવે સ્ટેશનનો થશે ઉમેરો
NMIA ની કનેક્ટિવિટી માટે મહત્ત્વનું, આ સ્ટેશન ‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે ડિઝાઇન કરાયું મુંબઈ/નવી મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, જેમાં વધુ એક નવા રેલવે સ્ટેશનનો ઉમેરો કરવામાં આવશે. બહુપ્રતિક્ષિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આઠમી ઓક્ટોબરના…
- નેશનલ

ભારતે ભવિષ્યના પરમાણુ અને જૈવિક જોખમો સામે તૈયાર રહેવું પડશે: CDS જનરલ અનિલ ચૌહાણનું નિવેદન
નવી દિલ્હીઃ ભારતને ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રોથી થનારા જૈવિક જોખમોમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે, જેથી તેની સામે સંરક્ષણ તૈયારીઓ કરવાનું જરુરી છે, એમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. આજે અહીંના મિલિટરી નર્સિગ સર્વિસના 100માં…
- નેશનલ

NCRB રિપોર્ટ: મહિલાઓ વિરુદ્ધ ગુનામાં દિલ્હી અને સાયબર ક્રાઇમમાં કર્ણાટક મોખરે
નવી દિલ્હી: ગુનાખોરી એ એક એવી બાબત છે, જેને અટકાવવાના પ્રયાસો કરતા છતાં તે સંપૂર્ણપણે અટકતી નથી. ભારત સરકારના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા દર વર્ષે રાજ્ય પ્રમાણે ગુનાખોરીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં NCRB દ્વારા જાહેર કરાયેલા…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ: ગમે તે વયે પજવી શકે એવો સાંધાનો રોગ: રુમેટોઇડ આર્થરાઇટિસ
રાજેશ યાજ્ઞિક સંધિવાનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. મોટાભાગે આપણે સંધિવા એટલે સાંધાનો દુખાવો અને સામાન્ય હલનચલનમાં તકલીફો એવી સમજ ધરાવીએ છીએ, પરંતુ સંધિવામાં પણ ભેદ હોય છે. ઘણીવાર નાની ઉંમરના લોકોને પણ સાંધાનો દુખાવો થાય ત્યારે આપણે…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!
ડૉ. હર્ષા છાડવા શરીરમાં વિટામિન્સની અગત્યતા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે બધા જ જાણે છે વિટામિન્સ શારીરિક વિકાસ અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન્સ એ કાર્બનિક અણુઓ છે કે વિટામર તરીકે ઓળખાતા નજીકથી સંબંધિત પરમાણુઓનો સમૂહ છે. આવશ્યક પોષક…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણ
શ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિ-દિવાળીના દિવસોમાં સૂરણ ખાવાની પારંપારિક પ્રથા ભારતના અનેક પ્રાંતમાં જોવા મળે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં અનેક ભક્તો ફક્ત કંદમૂળ ગ્રહણ કરીને અનુષ્ઠાન કરતાં હોય છે. ઉત્તર ભારત, બિહાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં દિવાળીના દિવસોમાં ખાસ સૂરણ ખાવાનો રિવાજ…
- તરોતાઝા

મોજની ખોજ: કંઈ મા મહાન? નવમાસ પેટમાં રાખે એ કે નવરાત્રિ મંડપમાં આવે એ?’
– સુભાષ ઠાકર અરે, બધા ભાઈઓ અને બહેનો….માની આરતીનો સમય થઈ ગયો છે… જલ્દી આવો! કોઈ નાના બાળકને પણ પૂછો કે ‘અંબે મા’ સોસાયટી ક્યાં આવી? તો કૃષ્ણ અર્જુનને આંગળી ચીંધે એમ ચીંધી બોલશે ‘પે…લી સામે ડુંગર ઉપર ચાર માળની…
- તરોતાઝા

વિશેષ : 75 વર્ષની ઉંમરે પણ વડા પ્રધાન: મોદી આટલા ફિટ કેવી રીતે રહે છે?
દિક્ષિતા મકવાણા પ્રધાનમંત્રી મોદી 75 વર્ષની ઉંમરે પણ નોંધપાત્ર રીતે ફિટ રહે છે. તેમની ફિટનેસનું રહસ્ય તેમના સમર્પણ અને ડાયટ પ્લાનમાં રહેલું છે. ચાલો તમને વિગતવાર સમજાવીએ આ ડાયટ વિશે… ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી અને સરળ ખાવાની…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: અતિ અલ્પ ખોરાક: યોગાભ્યાસી માટે બરાબર નથી
ભાણદેવ (ગતાંકથી ચાલુ) સાદો ગુજરાતી ખોરાક યોગાભ્યાસી માટે બરાબર છે. માત્ર થોડા ફેરફાર આવશ્યક છે: મરચાં, મસાલા અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મિષ્ટાન્ન અને તળેલા પદાર્થો ઓછાં લેવા જોઈએ. લસણ અને ડુંગળી વર્જ્ય ગણવાં જોઈએ. ખોરાક પ્રમાણસર લેવો જોઈએ.…









