- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્કનું મિશન મંગળ ફરી અટક્યું, સ્ટારશિપનું દસમું મિશન અંતિમ ક્ષણે રોકાયું
ઈલોન મસ્ક ઘણા સમયથી મંગળ પર ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ તેમના માટે એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને જ કંપનીને તાજેતરમાં એક મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના અત્યંત મહત્વાકાંક્ષી સ્ટારશિપ રોકેટનું દસમું…
- રાશિફળ
આજનું રાશિફળ (25/08/2025): સિંહ, કન્યા અને કુંભ રાશિના જાતકની આવકમાં વધારો થઈ શકે છે, બાકીના લોકોનું શું થશે?
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમે કામ માટે ખૂબ દોડાદોડ કરશો અને તમારા પિતા પણ તમને કેટલીક જવાબદારી સોંપી શકે છે, જેમાં તમારે બિલકુલ આળસ ન કરવી જોઈએ. તમારા બોસની વાતને અવગણશો નહીં. તમને કામ વિશે નવા વિચારો…
- નેશનલ
‘ગગનયાન’ મિશન આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાયનું પ્રતીકઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ ‘ગગનયાન’ મિશન આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાયનું પ્રતીક છે અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ પસંદ કરાયેલા અવકાશયાત્રીઓ દેશના રત્નો અને રાષ્ટ્રીય આકાંક્ષાઓના પ્રણેતાઓ છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા આયોજિત…
- મનોરંજન
રણબીર-આલિયાનો ‘કૃષ્ણા રાજ’ મહેલ તૈયાર: 250 કરોડના આલિશાન ઘરની પહેલી ઝલક…
મુંબઈઃ બોલીવુડના ગ્રેટ શોમેન રાજ કપૂરના પરિવારનું આજની તારીખે પણ વિશેષ મહત્ત્વ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સપનાનો મહેલ બનીને તૈયાર છે, જેની કિંમત 250 કરોડ હોવાનું કહેવાય છે. આ 6 માળના બંગલામાં લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે,…
- આમચી મુંબઈ
તિરુપતિ બાલાજીના શાહી મુગટમાં ‘લાલબાગચા રાજા’નો દરબાર: જુઓ પ્રથમ ઝલક!
મુંબઈઃ તમે મુંબઈમાં ગણેશોત્સવની દર્શન યાત્રાએ નીકળ્યા હો, અને ‘લાલબાગચા’ રાજાના દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય. મુંબઈગરા જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગણેશભક્તોના લાડલા એવા લાલબાગચા રાજાની મૂર્તિ એક સમાન હોય છે. તેમની એ મૂર્તિ પ્રત્યે ભક્તોમાં…