- નેશનલ

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાથી ખેડૂતોને લાખોનું નુકસાન: ફૂલોની નિકાસ અટકી
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ૬૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય મુસાફરોને હાંલાકી ભોગવવી પડી રહી છે, સાથે ખેડૂતોને તેની અસર થઈ છે. ઇન્ડિગોના આ અસ્તવ્યસ્ત સંચાલનને કારણે ખેડૂતોને લાખો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 3 વર્ષમાં 14,526 બાળ મૃત્યુ: વિધાનસભામાં જાહેર આરોગ્ય પ્રધાનનો ખુલાસો
નાગપુર: મહારાષ્ટ્રના સાત જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪,૫૨૬ બાળ મૃત્યુ નોંધાયા છે, એમ જાહેર આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે સરકારી રેકોર્ડનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં જણાવ્યું હતું. ૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ની વચ્ચે, પુણે, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાગપુર, અમરાવતી, અકોલા અને યવતમાલ જિલ્લામાં ૧૪,૫૨૬…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં મારામારી: 2 સમર્થકો પર પ્રવેશબંધીની ભલામણ
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભા પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે બનેલી મારામારીની ઘટનામાં વિશેષાધિકાર સમિતિએ આજે ચુકાદો આપ્યો છે. હરીફ ભાજપ અને એનસીપી (એસપી) ધારાસભ્યોના બે સમર્થકને બે દિવસની ‘સિવિલ કસ્ટડી’ અને વિધાનભવન પરિસરમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ…
- મહારાષ્ટ્ર

પુણે એરપોર્ટ પર સાત મહિનાથી ફરતો દીપડો આખરે પકડાયો…
પુણેઃ પુણે એરપોર્ટ પરિસરમાં છેલ્લા સાત મહિનાથી ફરતા દીપડાને આખરે સંયુક્ત ઓપરેશન પછી સુરક્ષિત રીતે પકડવામાં સફળતા મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.દીપડો પહેલી વાર 28 એપ્રિલે જોવા મળ્યો હતો. 19 નવેમ્બરે તે ફરીથી જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- મનોરંજન

બોની કપૂર માટે નહીં, આ હીરો માટે શ્રીદેવીએ રાખ્યા હતા સાત દિવસ ઉપવાસ: જાણો કેમ ન કર્યા લગ્ન
મુંબઈ: શ્રીદેવીને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. પોતાના ફિલ્મી કરિયરમાં શ્રીદેવીએ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરીને દર્શકોના હૃદયમાં પોતાની જગ્યા બનાવી હતી. આ દરમિયાન શ્રીદેવીએ ઘણા એક્ટરને ડેટ…
- આમચી મુંબઈ

ડ્રાઇવિંગ ટેસ્ટમાં 10 ટકાથી ઓછી નિષ્ફળતા મળે તો RTO અધિકારીઓની કામગીરીની સમીક્ષા થશે
મુંબઈ: મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનરે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નો નવો દસ્તાવેજ જારી કર્યો છે. જો કાયમી લાઇસન્સ મેળવવા માગતા લોકોમાંથી 10 ટકાથી ઓછા ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો મોટર વાહન નિરીક્ષકોના કામની સમીક્ષા હાથ ધરવામાં આવે એમ પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ)…
- નેશનલ

ડિજિટલ વસ્તી ગણતરી 2027: બે તબક્કામાં થશે, ₹ 11,718 કરોડનું બજેટ ફાળવાયું
નવી દિલ્હી: ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરી હતી ત્યાર બાદ 2021 વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીને કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી નહોતી, તેથી હવે કેન્દ્ર સરકાર 2027માં વસ્તી…
- આમચી મુંબઈ

એક કેસમાં 1526 દિવસનો વિલંબઃ બોમ્બે હાઈ કોર્ટે પાલિકાની કાઢી ઝાટકણી, ઝડપી નિર્ણય લેવાની સલાહ આપી…
મુંબઈ: મુંબઈના જંગી આર્થિક વ્યવહારની જવાબદારી સંભાળી રહેલા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા)ને મહેસૂલ બાબતો પર અમલદારશાહી જે ઝડપે ફાઈલ આગળ ધકેલે છે એની બદલે નિર્ણયો વીજળીની ઝડપે લેવા જણાવ્યું છે. અદાલતે દેશની સૌથી શ્રીમંત મહાનગરપાલિકાની ટીકા કરી હતી…
- વલસાડ

વલસાડમાં નિર્માણાધીન પુલનો એક હિસ્સો ધરાશાયી: 5 મજૂર ઘાયલ, તપાસના આદેશ
વલસાડ: ગુજરાત રાજ્યમાં 2025ના અંતમાં પુલ ધરાશાયી થવાની વધુ એક ચોંકાવનારી ઘટના ઘટી છે. વલસાડ જિલ્લામાં આજે સવારે નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. ઔરંગા નદી પરના પુલના ગર્ડર્સના લેવલિંગ પ્રક્રિયા વખતે માળખાનો એક ભાગ અચાનક…









