- નેશનલ
સંસદ બહાર PM કર્યું સંબોધન, ચોમાસુ સત્રને રાષ્ટ્રીય ગૌરવ અને વિજયોત્સવનું પ્રતીક ગણાવ્યું
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે આ ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું.…
- ધર્મતેજ
અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન…
ડૉ. નિરંજન રાજ્યગુરુ હમણાં અષાઢ પૂરો થશે અને શ્રાવણ માસ બેસી જવાનો… શ્રાવણ માસ તો શિવ અને શ્રીકૃષ્ણનો માસ. શ્રાવણી નાળિયેરી પૂર્ણિમા-બળેવ-રક્ષ્ાાબંધન, બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શિતળાસાતમ અને કૃષ્ણજન્માષ્ટમીના લોકમેળાઓમાં લોકસમુદાય આનંદ ઉલ્લાસ વ્યક્ત કરતો હોય. આ સમયે આપણે પણ થોડીક…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શરીરમાં ઉત્પન્ન થયેલ શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે!
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) (1) પ્રાણ:શરીરમાં શક્તિનો સતત વ્યય થયા કરે છે. આ વ્યયને ભરપાઈ કરવા માટે આપણે બહારથી શક્તિ ગ્રહણ કરીએ છીએ. આ સતત ચાલતી શક્તિ ગ્રહણની ક્રિયા પ્રાણ કરે છે. આ કાર્ય શ્ર્વાસ લેવો ખોરાક લેવો, જળ ગ્રહણ કરવું…
- આમચી મુંબઈ
કેમ્પાકોલા બિલ્ડિંગની યાદ અપાવતો ચૂકાદોઃ તાડદેવની હાઈરાઈઝના 17 માળ ખાલી કરવાનો આદેશ
મુંબઈઃ વર્ષ 2005માં દક્ષિણ મુંબઈની પૉશ ઈમારત કેમ્પા કોલા કમમ્પાઉન્ડનો કાનૂની જંગ છાપે ચડયો હતો ત્યારે હવે દક્ષિણ મુંબઈના પૉશ એરિયા તાડદેવની એક 34 માળીય ઈમારત મામલે કોર્ટે આપેલો હુકમ ચર્ચામાં આવ્યો છે. તાડદેવ વિસ્તારમાં આવેલ 34 માળના વેલિંગડન હાઈટ્સને…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : ભક્ત નરસિંહનાં પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે…
ડૉ. બળવંત જાની ॥ કૃષ્ણભક્તિની અને સહજાનંદપ્રીતિની કવિતા ॥ લગભગ મોટેભાગે સ્વામિનારાયણીય સંપ્રદાયની કૃષ્ણભક્તિ કવિતામાં નંદસંતકવિઓએ શ્રીહરિને જ કૃષ્ણ રૂપે કલ્પીને પદરચનાનું સર્જન કર્યું છે. પણ પ્રેમસખી પ્રેમાનંદે કૃષ્ણભક્તિભાવથી કૃષ્ણ ભક્તિના ઘણાં સ્વતંત્ર પદો રચ્યાં જણાયા છે. મુનશીથી માંડીએ હરિપ્રસાદ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?
-ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીની વિનંતી સાંભળી ભગવાન શિવે કહ્યું, ‘પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 11 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરશે તેમના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ તો માતા પાર્વતીએ કહ્યું, ‘પૃથ્વીવાસીઓના…
- મનોરંજન
ઑપનિંગ વિક એન્ડમાં તો સૈયારાએ ધમાકો કર્યોઃ 2025ની હીટ ફિલ્મોને આપશે ટક્કર
મુંબઈ: મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી ત્યારેથી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ એક બાદ એક મોટા રેકોર્ડ તોડી રહી છે. ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાનીની આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 80…
- ધર્મતેજ
ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ
સનાતની સંસ્કૃતિમાં વૈદિક અને ઉપનિષદ આધારિત વિચારધારાનું આ અતિ મહત્ત્વનું વિધાન છે. બ્રહ્મની સમજ માટે આ પણ નહીં, તે પણ નહીં તે પ્રકારની પરિભાષાનો ઉપયોગ અહીં થયો છે. અંતિમ સત્યને સમજવા માટે આ એક અનોખી રીત સ્થાપિત કરવામાં આવી છે.…
- ધર્મતેજ
માનસ મંથન : ફક્ત અન્ન જ આહાર નથી, ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે તે પણ આહાર છે…
મોરારિબાપુ આજે કોઈ શ્રોતાએ એવું પૂછયું છે કે એકાદશી કરવાથી ભગવાન મળે? એકાદશીના વ્રતથી થોડી શુદ્ધિ જરૂર થાય. आहारशुद्धे सत्वशुद्धि,सत्वशुद्धे ध्रुवा स्मृतिः| શ્રુતિ છાંદોગ્ય કહે છે. એકાદશીનો મહિમા તો છે જ. અને તમે કરી શકો તો જરૂર કરો. હું કરું…
- ધર્મતેજ
મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
હેમંત વાળા સત્યને સાબિત કરવું મુશ્કેલ છે. આમ તો અસત્યને સાબિત કરવું પણ એટલું જ મુશ્કેલ છે, પરંતુ અસત્યને માની લેવાની તૈયારી હોય છે. સત્યને માનવું પણ મુશ્કેલ છે. સત્ય એટલે એ બાબત કે જે ક્યારેય બદલાય નહીં, નિત્ય હોય,…