- ધર્મતેજ
ગીતા મહિમા: કેવો આહાર લેવો?
સારંગપ્રીત શ્રદ્ધાની સમજણ આપીને હવે ભગવાન કૃષ્ણ આહારનો વિવેક બતાવી રહ્યા છે, તે સમજીએ. આજે ગુજરાતનાં મોટા શહેરોમાં રાત્રે ઉજાગરો કરવાની જાણે હરીફાઈ જામી છે. ફાસ્ટ ફૂડ, પાણીપૂરી કે બીજી અન્ય ખાણીપીણીની લારીઓ અને સ્ટોલનું વાઈન્ડ અપ તો રાત્રે બાર…
- ધર્મતેજ
અલખનો ઓટલો: અલખ અવતારી રામદેવ પીર…
ડૉ. નિરંજન રાજ્યગુરુ રામદેવજીના નવરાત્ર ચાલી રહ્યા છે. રામદેવપીરનું નામ આજે પાટઉપાસનાના સ્થાપક તરીકે, લોકદેવતા તરીકે, નકળંગ અવતાર તરીકે, બાર બીજના ધણી તરીકે, ઈશ્વરના એક અવતાર તરીકે લેવાય છે. એમનું જીવનઅનેક પકારની ચમત્કારમય ઘટનાઓ સાથે જોડાયું છે. રામદેવપીર પોતે પાટ-…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: આધ્યાત્મિક અનુભવો અલૌકિક પ્રકારના છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ સુષુપ્ત કુંડલિની પ્રાણાયામ, મુદ્રા, જપ, ધ્યાન આદિ સાધનાથી અને વિશેષ કરીને ભગવત્કૃપાથી જાગૃત થાય છે. સુષુમ્ણાનું સામાન્યત: બંધ રહેતું દ્વાર ખોલીને તે માર્ગે આ મહાશક્તિ ઊર્ધ્વારોહણ કરે છે અને માર્ગમાં આવતા ચક્રોનું ભેદન કરતી કરતી આગળ વધે…
- ધર્મતેજ
મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…
હેમંત વાળા અધિકારી થવું એટલે તેને લાયક બનવું, તે પ્રકારની પાત્રતા કેળવવી, જે તે પ્રકારનું ઇચ્છિત પરિસ્થિતિ આપમેળે સ્થાપિત થાય તે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી, યોગ્યતા પ્રાપ્ત કરી સ્વીકૃતિ માટે તૈયાર રહેવું. અધિકાર પ્રાપ્ત થાય પછી માગણી કરી શકાય, મેળવવાનો…
- મહેસાણા
અમેરિકામાં ગુજરાતીનો ‘U-Visa’ કાંડ: નકલી લૂંટ કરીને કરોડો કમાવ્યો, જેલની સજા મળી
મહેસાણાઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા અને કેનેડા જાય છે પરંતુ ઉત્તર ગુજરાતના રહેવાસી રામ ભાઈ પટેલે અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી લૂંટ ચલાવી હતી. રામભાઈ પટેલે આમાંથી 8,50,000 ડોલર એટલે કે સાત કરોડ રૂપિયા કમાયા હતા, પરંતુ એક પછી…
- આમચી મુંબઈ
મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનો ‘કબજો’: BEST બસોનું પ્રમાણ ઘટ્યું, પ્રશાસનની ચિંતા વધી…
મુંબઈઃ મુંબઈના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ તરફ નજર કરીએ બસો, ગાડીઓ, દ્વિચક્રી વાહનો અને રીક્ષાઓ સહીત અનેક વાહનો જોવા મળે છે. જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો છે, તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનું પ્રભુત્વ વધતું ગયું છે, જે હજુ…
- નેશનલ
થાઈલેન્ડ અબ દૂર નહીંઃ ગુજરાતીઓના ફેવરિટ વેકશન પ્લાન સસ્તો થઈ શકે?
દિવાળીનો તહેવાર નજીક આવતાં ગુજરાતી પ્રવાસીઓની વેકેશનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે અમદાવાદથી થાઇલેન્ડ અને વિયેટનામ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.ખાસ કરીને થાઇ વિયેતજેટ એર ડિસેમ્બરથી અમદાવાદ-બેંગકોક રૂટ પર સીધી ફ્લાઇટ્સ…
- અમદાવાદ
DEOએ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું, વાલીઓમાં રોષ યથાવત્
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાને પગલે DEO સહિત પોલીસની તપાસ શરૂ છે. આ અગાઉ DEOએ સ્કૂલને ઘટના અંગે પત્ર લખી ખુલાસો માગ્યો હતો. જે બાદ હવે…
- Live News
કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું ઘરેણું બની ગયું છેઃ પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના…
- નેશનલ
SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર
નવી દિલ્હી: SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. SBI ક્રેડિટ કાર્ડ માટે ઘાણા નીયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આગામી 1 સપ્ટેમ્બરથી આ નિયમોમાં ફેરફાર લાગૂ થવા જઈ રહ્યા છે. એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે…