-  મનોરંજન દીપિકાને ‘અનફોલો’ કરવાની વાત પર ફરાહ ખાન ભડકી, ટ્રોલર્સને કહ્યું ‘બીજું કામ શોધી લો’મુંબઈ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવું એને સોશિયલ સ્ટેટ્સ ગણવામાં આવે છે, જ્યારે એક પ્રકારનો વ્યવહાર પણ માનવામાં આવે છે. ફિલ્મી હસ્તીઓને લઈને પણ તેમના ચાહકોનો આ જ મત છે. ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને અભિનેત્રી દીપિકા પદુકોણનો… 
-  મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને સંયોજક તરીકે નિયુક્ત કર્યામુંબઈ: 2026માં યોજાનારી રાજ્ય વિધાન પરિષદના ગ્રેજ્યુએટ્સ અને ટીચર્સ મતવિસ્તારોની ચૂંટણી માટે મહારાષ્ટ્ર કોંગ્રેસે મંગળવારે પક્ષના વરિષ્ઠ નેતાઓની સંયોજક તરીકે નિમણૂક કરી છે. આજે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પક્ષના દિગ્ગજ નેતા, પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ… 
-  ગાંધીનગર ગાંધીનગરના નારદીપુરમાં ત્રણ યુવાનના રહસ્યમય મોત: રીલ બનાવવાનો પ્રયાસ કે આત્મહત્યા?તળાવમાં કૂદતા પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો અપલોડ કર્યો; પોલીસે તપાસ શરૂ કરી ગાંધીનગરઃ આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ચલણ વધી ગયું છે. જેના માટે લોકો અને ખાસ કરીને યુવાનો કોઈ પણ જોખમી/જીવલેણ પગલું ભરવા માટે તૈયાર થઈ… 
-  આમચી મુંબઈ નવી મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! સબર્બન રેલવેમાં વધુ એક રેલવે સ્ટેશનનો થશે ઉમેરોNMIA ની કનેક્ટિવિટી માટે મહત્ત્વનું, આ સ્ટેશન ‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે ડિઝાઇન કરાયું મુંબઈ/નવી મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, જેમાં વધુ એક નવા રેલવે સ્ટેશનનો ઉમેરો કરવામાં આવશે. બહુપ્રતિક્ષિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આઠમી ઓક્ટોબરના… 
-  નેશનલ ભારતે ભવિષ્યના પરમાણુ અને જૈવિક જોખમો સામે તૈયાર રહેવું પડશે: CDS જનરલ અનિલ ચૌહાણનું નિવેદનનવી દિલ્હીઃ ભારતને ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રોથી થનારા જૈવિક જોખમોમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે, જેથી તેની સામે સંરક્ષણ તૈયારીઓ કરવાનું જરુરી છે, એમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. આજે અહીંના મિલિટરી નર્સિગ સર્વિસના 100માં… 
-  નેશનલ NCRB રિપોર્ટ: મહિલાઓ વિરુદ્ધ ગુનામાં દિલ્હી અને સાયબર ક્રાઇમમાં કર્ણાટક મોખરેનવી દિલ્હી: ગુનાખોરી એ એક એવી બાબત છે, જેને અટકાવવાના પ્રયાસો કરતા છતાં તે સંપૂર્ણપણે અટકતી નથી. ભારત સરકારના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા દર વર્ષે રાજ્ય પ્રમાણે ગુનાખોરીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં NCRB દ્વારા જાહેર કરાયેલા… 
-  તરોતાઝા આરોગ્ય એક્સપ્રેસ: ગમે તે વયે પજવી શકે એવો સાંધાનો રોગ: રુમેટોઇડ આર્થરાઇટિસરાજેશ યાજ્ઞિક સંધિવાનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. મોટાભાગે આપણે સંધિવા એટલે સાંધાનો દુખાવો અને સામાન્ય હલનચલનમાં તકલીફો એવી સમજ ધરાવીએ છીએ, પરંતુ સંધિવામાં પણ ભેદ હોય છે. ઘણીવાર નાની ઉંમરના લોકોને પણ સાંધાનો દુખાવો થાય ત્યારે આપણે… 
-  તરોતાઝા આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!ડૉ. હર્ષા છાડવા શરીરમાં વિટામિન્સની અગત્યતા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે બધા જ જાણે છે વિટામિન્સ શારીરિક વિકાસ અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન્સ એ કાર્બનિક અણુઓ છે કે વિટામર તરીકે ઓળખાતા નજીકથી સંબંધિત પરમાણુઓનો સમૂહ છે. આવશ્યક પોષક… 
-  તરોતાઝા સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણશ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિ-દિવાળીના દિવસોમાં સૂરણ ખાવાની પારંપારિક પ્રથા ભારતના અનેક પ્રાંતમાં જોવા મળે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં અનેક ભક્તો ફક્ત કંદમૂળ ગ્રહણ કરીને અનુષ્ઠાન કરતાં હોય છે. ઉત્તર ભારત, બિહાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં દિવાળીના દિવસોમાં ખાસ સૂરણ ખાવાનો રિવાજ… 
 
  
 








