- મનોરંજન
બીબીસીએ રિલીઝ કરી સિદ્ધુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટ્રી, પિતા બલકૌર સિંહે કેમ વાંધો ઉઠાવ્યો?
પંજાબ: આજે પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર સિદ્ઘુ મૂસેવાલાનો 32મો જન્મદિવસ છે. જોકે ત્રણ વર્ષ પહેલા ગેંગસ્ટરની એક ટોળકી દ્વારા સિદ્ઘુ મૂસેવાલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં તેને 30 ગોળીઓ વાગી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું.જેનાથી તેના પરિવારજનો…
- સ્પેશિયલ ફિચર્સ
ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?
હાલના સમયમાં ઘણા એવા કિસ્સા જોવા મળતા હોય છે, કે જ્યાં એક પરિવારમાં રહેતા હોવા છતા સમરસતા જોવા મળતી નથી. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પ્રતાપગઢ એકતાનું પ્રતિક બની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારી ચાલી…
- ઇન્ટરનેશનલ
‘આ’ દેશના બીચ પર બિકિની પહેરવા પર પ્રતિબંધ, જાણો ડ્રેસ કોડ અને તેના કારણો
સામાન્ય રીતે બીચ પર લોકો મોજમસ્તી માણવા જતા હોય છે, આવી જગ્યા પર કપડાને લઈ કોઈ પણ બંધન ન હોય. પરંતુ જો તમે સિરિયા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે સિરિયાના બીચ પર તમે તમારા…
- મનોરંજન
એક હીરોની પત્ની હોવું એટલે…ગોવિંદાની પત્ની સુનીતાએ લગ્નજીવનના અનુભવ અંગે કરી ચોંકાવનારી વાત
મુંબઈ: ગોવિંદાનું નામ કાને પડે એટલે કૂલી નં. 1, હીરો નં.1, આન્ટી નં. 1, અનાડી નં. 1, જોડી નં. 1 જેવી કોમેડી ફિલ્મો યાદ આવી જાય છે. કારણ કે પોતાની 33 વર્ષની ફિલ્મી કારકિર્દી દરમિયાન ગોવિંદાએ અનેક કોમેડી ફિલ્મો કરી…
- અમદાવાદ
બાળ મજૂરીમાંથી મુક્તિ: મીઠાઈ ફેક્ટરીમાંથી બાળ મજૂરને કરાયો મુક્ત
અમદાવાદ: તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, અમદાવાદ જિલ્લા ટાસ્ક ફોર્સે નરોડા GIDCમાં આવેલા મીઠાઈના…
- ટોપ ન્યૂઝ
“હું સર્વોચ્ચ પદ પર રહીને બોલી શકું છું…” સીજેઆઈ ગવઈએ ઓક્સફોર્ડમાં જણાવી બંધારણ અંગેની ખાસ વાત
લંડન: સર્વોચ્ચ ન્યાયાલય એ લોકતંત્રનો એક મહત્ત્વનો સ્તંભ છે. બી. આર. ગવઈ સર્વોચ્ચ ન્યાયાલયના 52માં મુખ્ય ન્યાયાધીશ છે. આ સિવાય તેઓ દેશના દલિત મુખ્ય ન્યાયાધીશ પણ છે. પોતાના આ પદ પર હોવાનો શ્રેય તેઓ ભારતના બંધારણને આપે છે. આ વાતને…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ
ઈન્દોરઃ ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારા કેસમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહા પર હત્યાનો આરોપ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સોનમે પોતાના પ્રેમી રાજ માટે…
- મનોરંજન
શરૂઆતમાં ઊંચાઈને લઈને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સથી ચિંતિત રહેતોઃ આમિર ખાનનો ખુલાસો
મુંબઈ: ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન છેલ્લા 37 વર્ષથી બોલિવુડમાં સક્રિય છે. પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરિણામે આજે તેઓ સફળતાના શિખર પર પહોંચ્યા છે. જોકે શરૂઆતના દિવસોમાં તેઓને એક ચિંતા સતાવતી હતી. જેનો…