- નેશનલ

સતત સાતમા દિવસે ઈન્ડિગો સંકટ યથાવત્, 450થી વધુ ફ્લાઈટ કેન્સલ
દેશભરના મુખ્ય એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ સેવાઓ આજ પણ સામાન્ય થઈ શકી નથી. સતત સાતમા દિવસે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબિત થવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, જેના કારણે લાખો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ભારતના હવાઈ…
- ધર્મતેજ

માનસ મંથનઃ શિષ્ય કેવો હોવો જોઈએ? કોણ શિષ્ય બની શકે?
મોરારિબાપુ ગુરુની પાસે શું લઈને જવું જોઈએ ? ગુરુની પાસે મોટામાં મોટી વસ્તુ- દક્ષિણા લઈને જવાનું હોય, પત્રમ્ં, પુષ્પમ્ં, ફલમ્ં, તોયમ્ં, અધ્યાત્મ જગતમાં તો ગુરુ પાસે શ્રદ્ધા લઈને જવાનું હોય.અને એટલા માટે જ આપણે શિક્ષકને, અધ્યાપકને, આચાર્યને બધાને ગુરુભાવથી જોઈએ…
- ધર્મતેજ

મનનઃ સંસ્કૃત-દેવોની ભાષા
હેમંત વાળા એ સમજવું પડે કે સંસ્કૃતિ દેવોની ભાષા છે, બ્રહ્મની નહીં, ચૈતન્યની નહીં, પરમ તત્ત્વની નહીં, પરમ આનંદની નહીં. અહીં એ વાત તો સ્થાપિત થાય છે જ કે દેવ એ બ્રહ્મ નથી. પ્રત્યેક દેવ બ્રહ્મનું એક મર્યાદિત સ્વરૂપ છે,એક…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ઈન્ડિગોનો ભવાડો, પેસેન્જર્સ લૂંટાઈ ગયા પછી સરકાર જાગી
ભરત ભારદ્વાજ ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સોમવારથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ ધડાધડ કેન્સલ થવા માંડી તેમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (08/12/2025): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે સપ્તાહનો પહેલો દિવસ કેવો રહેશે, જાણો એક જ ક્લિક પર…
આજનો દિવસ પ્રગતિ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામના ક્ષેત્રે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે અને તમારા વરિષ્ઠ લોકો તમારી મહેનતની પ્રશંસા કરશે. આજે કોઈ નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધો પહેલા કરતા વધુ સુમેળભર્યા રહેશે અને તમારા જીવનસાથી તમને સંપૂર્ણ…
- સુરત

સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોના ભંગ બદલ 2,958 વાહનચાલકો સામે કડક કાર્યવાહી
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક અને અસરકારક પાલન થાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાજેતરમાં એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે…
- નેશનલ

ગોપાલ ઈટાલિયા પર હુમલા બાદ કેજરીવાલનો અચાનક ગુજરાત પ્રવાસ, જાણો શું છે એજન્ડા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર થયેલા કથિત હુમલા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ રાજકીય તણાવ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અચાનક ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે રવિવારે સાંજે પહોંચી…
- મહારાષ્ટ્ર

નાસિકમાં ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોનું એક સાથે મૃત્યુ
નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ તમામ લોકો સપ્તશ્રૃંગી…
- નેશનલ

ગોવા નાઇટ ક્લબ અગ્નિકાંડ: 25 નિર્દોષના મોત માટે જવાબદાર કોણ?
સરકારે બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી, ગેરકાયદે ક્લબનું ઓડિટ થશે પણજી/નવી દિલ્હીઃ ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને…
- નેશનલ

એક દાયકામાં દુનિયાના નાઇટ ક્લબના અગ્નિકાંડમાં કેટલા નિર્દોષ હોમાયા?
ઉત્તર ગોવાના અરપોરા ખાતે આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં શનિવાર મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં લગભગ 25 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 ક્લબના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત…









