- સ્પોર્ટસ
મનુ ભાકર એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ચોથા સ્થાનેઃ જૂનિયર મહિલાઓ મારી બાજી
શિમકેન્ટ (કઝાકિસ્તાન): બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય મહિલા શૂટર મનુ ભાકર સોમવારે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી, જ્યારે ભારતીયોએ જૂનિયર કેટેગરીમાં પ્રભુત્વ મેળવ્યું હતું. ભારતની ઇશા સિંહ આઠ મહિલાઓની ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી.…
- આમચી મુંબઈ
કોણ છે અમિત સાટમ જેમને ભાજપે મુંબઈના નવા પ્રમુખ બનાવ્યા, જાણો રાજકીય મહત્ત્વ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ અંધેરી પશ્ચિમના ધારાસભ્ય અમિત સાટમને મુંબઈના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. મૂળ કોંકણના અમિત સાટમ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત અંધેરી પશ્ચિમથી ચૂંટાયા હતા. તેઓ હવે આશિષ શેલારનું સ્થાન લેશે, જે હાલમાં દેવેન્દ્ર…
- આમચી મુંબઈ
ઠાકરે બંધુ અંગે નારાયણ રાણેએ આપ્યું મહત્ત્વનું નિવેદન, રાજકારણ ખતમ થઈ ગયું…
મુંબઈ: ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદ સભ્ય નારાયણ રાણેએ કહ્યું હતું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેનું રાજકારણ ખતમ થઈ ગયું છે અને જો તેઓ ફરી ભેગા થશે એનાથી કોઈ ફેર નહીં પડે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના મત ચોરી આરોપોથી ચૂંટણીના…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં ‘કવચ’નું કામ ક્યાં પહોંચ્યું? જાણો હજી કેટલી રાહ જોવી પડશે!
મુંબઈ: મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં કલાકના 160 કિલોમીટરની સ્પીડથી મુસાફરી કરવા માટે પ્રવાસીઓને હજુ આગામી બે વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ 2 વર્ષ રાહ જોવી પડશે કારણ કે…
- નેશનલ
વંદે ભારત એક્સપ્રેસની ‘ઝડપની મર્યાદા’: 180ની સ્પીડ છતાં આટલી સ્લો કેમ દોડે છે?
નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, જેમાં એક પછી એક પછી રાજ્યને વંદે ભારત એક્સપ્રેસથી કનેક્ટ કરવામાં આવી રહી છે. એની સાથે વંદે ભારત એક્સપ્રેસની સ્પીડમાં ફેરફાર કરવામાં આવી રહી છે, જેથી પ્રવાસીઓ ઝડપી નિર્ધારિત…
- અમદાવાદ
અમદાવાદમાં PM Modi: નિકોલમાં શા માટે જાહેર સભા યોજવામાં આવશે, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની યોજના નિષ્ફળ…
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો અને જાહેર સભાનું આયોજન કરશે. આજે અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે.ત્યાર બાદ 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ…
- ધર્મતેજ
ફોકસ પ્લસ: કૃષ્ણા નદી: દક્ષિણની ગંગા છે…
વીણા ગૌતમ નદીઓ જીવનદાતા હોય છે. નદીકિનારે જ માનવનો જન્મ થયો છે અને નદીઓના કિનારે જ વિશ્વની તમામ સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકાસ પામી છે. ધરતી પર નદીઓ વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી, પરંતુ જલવાયુ પરિવર્તન, વધતી વસતિ અને…
- ધર્મતેજ
દુહાની દુનિયા: માનવને જીવનબોધ અર્પતા દુહા…
ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે…
- ધર્મતેજ
ફોકસ: મહામૃત્યુંજય મંત્ર સામે યમરાજે કેવી રીતે હાર સ્વીકારી?
નિધિ ભટ્ટ મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન શિવનો એક શક્તિશાળી મંત્ર છે જે યમરાજને પણ ધ્રુજાવી નાખે છે. નામ સૂચવે છે તેમ, તે મૃત્યુ પર વિજય મેળવનાર મંત્ર છે, તો ચાલો જાણીએ. આ મહામંત્ર કોણે શરૂ કર્યો હતો, યમરાજ આ મંત્રથી…