- તરોતાઝા
ડાયાબીટીસ: આ ખતરનાક રોગનાં કારણ શું?
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ડાયાબિટીસ રોગ આજે વિશ્વવ્યાપી હોવા છતાં વ્યક્તિ પોતાને તે રોગ કયા કારણથી થયો છે, તે તપાસીને નાબૂદ કરવાને બદલે માત્ર દવાઓના બાહ્ય ઉપચારો દ્વારા તેને નિયંત્રિત રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતો હોય છે. આપણે જેટલા…
- મનોરંજન
‘વોર 2’ની નિષ્ફળતાનો મોટો ફટકો: YRFએ જુનિયર એનટીઆરની સ્પાય ફિલ્મ રદ કરી!
યશ રાજ ફિલ્મ્સ (YRF)ની મહત્વાકાંક્ષી સ્પાય યુનિવર્સ યોજનાને ‘વોર 2’ની નબળી કામગીરીથી મોટો ઝટકો લાગ્યો છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર મોટી સફળતાની અપેક્ષા હતી, પરંતુ તે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાને પાર કરવામાં નિષ્ફળ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: સૌના લાડકાં ગણેશજીને પ્રિય તેવાં `ઉકડીચે મોદક’માં છે પૌષ્ટિક્તાનો ખજાનો…
શ્રીલેખા યાજ્ઞિક શ્રાવણ માસ શરૂ થાય તેની સાથે મેઘરાજાની પધરામણી થાય. મોસમમાં બદલાવની સાથે વિવિધ તહેવારોની મોસમ શરૂ થઈ જતી હોય છે. તહેવારો માનવીય જીવનને ઉત્સાહ -ઉમગંથી ભરી દે છે. સતત કામ-ભણતરના બોજાની સાથે જીવનને નવી ઊર્જા મળી જાય છે.…
- તરોતાઝા
My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment
મારું પોતાનું અર્થતંત્ર – ગૌરવ મશરૂવાળા થોડા દિવસ પહેલાં ટીવી પર એક રસપ્રદ મુલાકાત ચાલી રહી હતી. એન્કર એક રાક્ષસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તેમાં આવી કંઈક વાતચીત ચાલી રહી હતી: એન્કર: તારું અત્યાર સુધીનું સૌથી વધુ ક્રૂર કૃત્ય કયું?…
- તરોતાઝા
ધૂમ્રપાન કરનારાએ આરોગ્ય વીમા વિશે શું શું જાણવું જરૂરી છે…?
વીમા સુરક્ષાકવચ – નિશા સંઘવી ધૂમ્રપાન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે એ તો સાચું જ છે, એની સાથે સાથે એ પણ સાચું છે કે આરોગ્ય વીમાને પણ `નુકસાન’ થાય છે. ભારતમાં ધૂમ્રપાન કરનારાઓને આરોગ્ય વીમા પોલિસી મળી શકે છે, પરંતુ…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટનો અનસંગ હીરો
ભરત ભારદ્વાજ લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને લગભગ છેલ્લાં બે વર્ષથી પસંદગીકારો ધ્યાનમાં જ નહોતા લેતા. પૂજારા જૂન 2023માં વર્લ્ડ…
- નેશનલ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વળવી વાસ્તવિકતા! અબજોનું રોકાણ છતાં મોટાભાગના પ્રોજેક્ટ્સ નિષ્ફળ કેમ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનથી વૈશ્વિક ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ તાજેતરના એક અહેવાલે એઆઈની સફળતા અંગે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. મોટી કંપનીઓ એઆઈમાં અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે, પરંતુ ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓના એઆઈ પ્રોજેક્ટ્સ હજુ પ્રારંભિક તબક્કામાં છે.…
- Top News
ટ્રમ્પની બમણી ટેરિફ નીતિ આજથી થશે લાગુ, USએ નોટિફિકેશન કર્યું જાહેર
અમેરિકા અને ભારત વચ્ચે વેપારી સંબંધોમાં નવો વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાએ ભારતીય આયાત પર વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પગલુ ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી કરતું હોવાના દંડના ભાગ રૂપે લગાવવામાં આવ્યો છે. જેને અમેરિકા યુક્રેન યુદ્ધને…