- Uncategorized

ગુજરાતમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થશે
ગાંધીનગર: રાજ્યમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થઈ શકે છે. ગુજરાતમાં વધુ ઉદ્યોગોને આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર આગામી ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરી શકે છે. 2026ની શરૂઆતમાં આ નીતિ જાહેર થવાની શક્યતા છે અને તેમાં ઉદ્યોગોની સમગ્ર વ્યાખ્યા બદલવામાં આવી…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ નૌગામનો બ્લાસ્ટ, વિસ્ફોટકોને કાશ્મીર કેમ લઈ જવાયા?
ભરત ભારદ્વાજ દિલ્હીમાં 13 લોકોનો ભોગ લેનારા બૉમ્બ વિસ્ફોટને લગતી ઘણી બધી બાબતોના જવાબ હજુ મળી રહ્યા નથી ત્યાં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટે નવું રહસ્ય ઊભું કર્યું છે. શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરના રોજ…
- સ્પોર્ટસ

આફ્રિકા સામે ભારતના ધબડકા પછી દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાની કોણે હિમાયત કરી?
ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે પણ કરી મહત્ત્વની વાત નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર અભિનવ મુકુંદનું માનવું છે કે શુભમન ગિલ ખૂબ દબાણમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ મુકુંદે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની…
- નેશનલ

બિહારમાં નીતીશ કુમાર ફરી CM બની શકે પણ નાયબ મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ!
શપથગ્રહણ 20 નવેમ્બરે શક્ય, ભાજપ અને જેડી(યુ) પ્રધાન પદનો સમાન હિસ્સો મેળવી શકે પટણા: બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણામાં યોજાવવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનો સહિત એનડીએના અન્ય ઘણા ટોચના નેતાઓ શપથગ્રહણ સમારોહમાં…
- નેશનલ

બેંગલુરુની સોફ્ટવેર એન્જિનિયર બની ‘ડિજિટલ ધરપકડ’ કૌભાંડનો શિકાર: ગુમાવ્યા ₹ 32 કરોડ…
બેંગલુરુઃ કર્ણાટકના સૌથી મોટા ડિજિટલ ધરપકડ કૌભાંડમાં એક ૫૭ વર્ષીય મહિલાએ છ મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા એક ડિજિટલ ધરપકડ કૌભાંડમાં લગભગ ૩૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યાર બાદ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઇ…
- આમચી મુંબઈ

એમપીએસસી પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર દિવસમાં નિમણૂક પત્ર મળી શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ભરતી પરીક્ષા (એમપીએસસી) પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર જ દિવસમાં નિમણૂક પત્ર મળી શકે છે, એવા નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જારી કર્યા હતા. ફડણવીસે એક બેઠકમાં વહીવટી સુધારાઓની સમીક્ષા કરી હતી…
- સ્પોર્ટસ

આઈપીએલમાં કમિન્સ સતત ત્રીજી સીઝનમાં સંભાળશે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ
હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઝડપી બોલર પેટ કમિન્સને આજે સતત ત્રીજી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) સીઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદે (એસઆરએચ) કેપ્ટન બનાવ્યો હતો. એસઆરએચ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કમિન્સને કેપ્ટન બનાવવાની પુષ્ટી કરી હતી. કમિન્સને પીઠની ઈજાને કારણે પર્થમાં…









