- નેશનલ
સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…
નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પછી તમામ બોઈંગ વિમાનના ટેક્નિકલ ચકાસણીના નિર્દેશ આપ્યા પછી એર ઈન્ડિયાએ મહત્ત્વની કામગીરી પાર પાડી છે. આ મુદ્દે એર ઈન્ડિયાએ તેના તમામ બોઈંગ 787 અને 737 વિમાનની ઈંધણ નિયંત્રણ સ્વીચ (FCS)ના લોકિંગ…
- નેશનલ
જગદીપ ધનખડનું રાજીનામું પદડા પાછળની રાજરમતઃ સંજય રાઉત અને જયરામ રમેશે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને સત્તાપક્ષ અને વિપક્ષ બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે આરોગ્યના કારણો દર્શાવ્યા, પરંતુ વિપક્ષી નેતાઓએ આ રાજીનામા પાછળ ગંભીર રાજકીય કારણો હોવાનો દાવો કર્યો છે. શિવસેના…
- નેશનલ
સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે વિપક્ષનો હોબાળો, બંને ગૃહ કરાયા સ્થગિત
નવી દિલ્હી: સંસદમાં ગઈકાલે ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. સંસદ શરૂ થતાની સાથે પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો. જ્યાં વિપક્ષી સાંસદોએ બિહારના વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભા…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : આવકવેરાનું રિટર્ન ભરતી વખતે કઈ કઈ ભૂલ કેવી રીતે ટાળશો?
મિતાલી મહેતા જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું નથી એવા વ્યક્તિગત કરદાતાઓ માટે કરવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31મી જુલાઈ હોય છે (જે આ વર્ષ માટે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે). જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું હોય છે…
- નેશનલ
વંદે ભારત ટ્રેનની સુવિધામાં થશે વધારો, મુસાફરો 15 મિનિટ અગાઉ પણ કરી શકશે બુકિંગ!
વંદેભારત ટ્રેનથી મુસાફરી સરળ બની છે. ઓછા સમયમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકે છે. ત્યારે આ સુવિધામાં વધુ વધારો કરવાનું વેસ્ટર્ન રેલવે વિચારી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં ટૂંક સમયમાં વંદે ભારતની ટિકિટ ટ્રેન…
- તરોતાઝા
MY BUDGET હોવું કેમ જરૂરી છે?
ગૌરવ મશરૂવાળા ‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા, સારું ટેબલ પકડીને આજુબાજુ જોયું. થોડી વારમાં વેઇટર અમુક પ્રમાણમાં અમુક વાનગીઓ લઈને આપણા ટેબલ પર મૂકી ગયો. આપણે એ ખાઈ લીધું અને તેના પૈસા ચૂકવીને બહાર નીકળી ગયા.’ ‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી કે ‘શું શરીર સ્વયં નિરોગી રહી શકે ખરું?’ આપણે એ પણ જાણ્યું કે પરમાત્માએ માનવ શરીરનું બંધારણ જ એ રીતે ઘડ્યું છે કે આપણું શરીર જો કુદરત સાથે બરાબર તાલમેલ મેળવે તો…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકારણમાં હલચલ, કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે?
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ રાજીનામા બાદ રાજકાણ પર અનેક અટકળો શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસે દાવો માંડ્યો છે, કે ધનખડે આરોગ્યના કારણો દર્શાવી આપેલા રાજીનામા પાછળ ઘણા ગંભીર કારણો છે.…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: અનેક બીમારીમાં ગુણકારી છે લીલા શિંગોડાં…
-શ્રીલેખા યાજ્ઞિક આપણાં આયુર્વેદમાં ભોજનને યોગ્ય માત્રામાં, યોગ્ય મોસમમાં, યોગ્ય સમયે ગ્રહણ કરવાના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આપ મોસમ પ્રમાણે અનાજ-શાકભાજી-ફળોનો ઉપયોગ કરો તો આપનું સ્વાસ્થ્ય બારે માસ તંદુરસ્ત રહે તેની ખાતરી આપવામાં આવે છે. ક્યારે શું ખાવું…