- નેશનલ

બિહાર કોંગ્રેસે 43 નેતાને શો-કોઝ નોટિસ ફટકારી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી
પટણા: બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નબળા પ્રદર્શન બાદ પક્ષે આંતરિક શિસ્ત જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસ પાર્ટીની શિસ્ત સમિતિએ ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અનેક નેતાઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ જારી કરી…
- સ્પેશિયલ ફિચર્સ

અયોધ્યા સિવાય ભારતમાં છે 4 અદ્ભુત રામ મંદિરો જ્યાં રામભક્તોની ઉમટે છે ભીડ
ભગવાન શ્રીરામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. ભાગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, જે જગ્યા પર તાજેતરમાં રામ ભગવાનના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શનાર્થે આવે છે. પરંતુ ભારતમાં બીજા પણ એવા અનેક…
- નેશનલ

પંચાવન દિવસની આઝાદી પછી આઝમ ખાન ફરી જેલભેગાઃ જાણો સમગ્ર મામલો
લખનઉ: ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા આઝમ ખાન જામીન પર બહાર આવ્યાના બે મહિનામાં ફરી જેલભેગા થવું પડ્યું છે. પેન કાર્ડ કેસમાં રામપુર એમપી-એમએલએ કોર્ટે આજે આઝમ ખાન અને તેમના દીકરા અબ્દુલ્લા આઝમને દોષી ગણાવ્યા છે. આ કેસમાં સાત-સાત વર્ષની સજા…
- હેલ્થ

શું આમળા ખરેખર બધા માટે ‘સુપરફૂડ’ છે? આ લોકોએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું
આમળાને વિટામિન સીનો ખજાનો અને સુપરફૂડ માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, ચુરણ બનાવી ખાવામાં ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકો એવું જાણતા હોઈ છે કે આમળા જેટલા ઉપયોગી છે, એટલા નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો A1 અને A2 દૂધ વચ્ચેનો તફાવત? જાણો લો તમારા માટે ક્યું છે સૌથી બેસ્ટ
છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા અને દૂધ-ઘી વેચતી કંપનીઓ A2 દૂધને ‘સુપર હેલ્ધી’ ગણાવીને વેચી રહી છે, જ્યારે A1 દૂધને ઓછું ફાયદાકારક બતાવે છે. ગયા વર્ષે FSSAIએ A1 અને A2 લખવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પછી પાછો ખેચી લીધો, પરંતુ…
- Top News

માઓવાદીઓની કમર તૂટી: મોસ્ટ વોન્ટેડ માડવી હિડમા અને તેની પત્ની સહિત પાંચનું એન્કાઉન્ટર
આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મંગળવારે સવારે આંધ્રપ્રદેશના ઘનઘોર જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટું ઑપરેશન ચલાવીને દક્ષિણ બસ્તરનો સૌથી ખતરનાક માઓવાદી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની સહિત કુલ પાંચ માઓવાદીઓને ઠાર કર્યો છે.…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ કુદરતની બક્ષિસ ગણાય છે કાજુના સોનેરી દાણા
શ્રીલેખા યાજ્ઞિક કાજુ નામ પડતાંની સાથે જ આપણાં મોંમાં પાણી આવી જાય. કેમ બરાબર ને? કાજુ કતલી તહેવાર હોય કે શુભ પ્રસંગ પ્રત્યેક વ્યક્તિની મનપસંદ મીઠાઈ ગણાય છે. મસાલા દૂધ હોય કે સેવનો દૂધપાક કાજુનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે.…









