- નેશનલ
ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પે PM મોદીને એક નહીં, ચાર-ચાર ફોન કર્યા: શું PM મોદીએ વાત કરવાનો ઈનકાર કર્યો?
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વાતચીત ચાલી રહી છે, પરંતુ અચાનક અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ ત્યાંથી અટક્યા નહીં, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે વધુ 25 ટકા ટેરિફ લગાવી…
- નેશનલ
PM મોદીના જાપાન અને ચીન પ્રવાસનું કારણ શું? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ…
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વોર વચ્ચે ચીન સહિત એશિયન દેશ સાથે ભારતનું કનેક્શન વધુ મજબૂત બની રહ્યું છે. અન્ય દેશો સાથે વ્યાપારિક અને રાજનીતિક સંબંધો મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશોનો પ્રવાસ કરતાં રહે…
- મનોરંજન
‘સૈયારા’ની સફળતા બાદ અનીત પડ્ડાને બીજી ફિલ્મ મળી, પણ અહાન પાંડેનું શું થશે?
Aneet Padda sign second film: ઘણા વર્ષો બાદ એવું બન્યું છે કે નાના બજેટની ફિલ્મોએ મોટા બજેટની ફિલ્મોને પાછળ પાડી દીધી છે. તાજેતરમાં આવેલી ‘સૈયારા’ ફિલ્મ તેનું ઉદાહરણ છે. 40થી 50 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડથી…
- મહારાષ્ટ્ર
Good News: મહારાષ્ટ્રમાં વધુ એક ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી, જાણી લો રૂટ પણ…
મુંબઈઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોમાં લોકપ્રિય થઇ રહી છે ત્યારે મહારાષ્ટ્રના શીખ સમુદાયના મુસાફરો માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નાંદેડથી મુંબઈને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.આ વંદે ભારત એક્સપ્રેસ…
- અમદાવાદ
PM મોદીએ EV યુનિટનું ઉદ્ઘાટન કરીને કહ્યું, ‘મેક ઇન ઇન્ડિયા’ની બ્રાન્ડ એમ્બેસેડર બની મારુતિ…
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લઈને એક નવા યુગની શરૂઆત કરી છે. તેમણે ગણેશોત્સવના પવિત્ર અવસરે મારુતિ સુઝુકીની બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (બીઈવી) ‘ઈ-વિટારા’ને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે ભારત અને જાપાનની ગાઢ મિત્રતાને…
- નેશનલ
આવતીકાલથી નવો ટેરિફ લાગુ, નિકાસ અને લાખો નોકરીઓ લટકતી તલવાર?
નવી દિલ્હી: અમેરિકાએ ભારતમાંથી આયાત થતી શ્રમ-સઘન ચીજવસ્તુઓ પર ભારે 50 ટકાનો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે આવતીકાલથી અમલમાં આવશે. નવા ટેરિફથી કાપડ, ચામડું અને ઝવેરાત જેવા ઉત્પાદનોને ગંભીર અસર કરશે. આ પગલાથી ભારતની અમેરિકામાં થતી લગભગ અડધી નિકાસ…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: શું છે સમાપત્તિ?
ભાણદેવ શરીર સપ્તધાતુનું બનેલું છે. આ સપ્તધાતુ આ પ્રમાણે છે – રસ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ અને વીર્ય. આ સાતે ધાતુમાં ત્રણ તત્ત્વો છે – વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફની વિષમ અવસ્થા રોગનું કારણ છે અને…
- તરોતાઝા
મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી!
મોજની ખોજ – સુભાષ ઠાકર અરે, પૂજારી... આ દોઢ વાગ્યો અર્હીં દર્શન કરવા માટે મદારીના નાગની જેમ ડોકીઓ ડાભે-જમણે ડોલવા લાગી છે ને એક-બે ડોકી જો નીકળી ગઈ તો ચોટાડવા તારા બાપુજી આવશે?' ચંબુ ભડક્યો પ્લીઝ, આમાં બાપુજીને વચ્ચે ન…