- નેશનલ
શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ રાજીનામું સ્વૈચ્છિક છે કે રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યું છે, તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. આરોગ્યની સમસ્યા, સરકાર…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : સાવધાન, આવી રહ્યું છે માંસાહારી મિલ્ક!
નિલેશ વાઘેલા જાણી લો, દૂધની ગંગા ધરાવતા ભારતમાં અમેરિકા જે માંસાહારી દૂધની નાયગ્રા વહાવવા માગે છે તેની નૈતિક- ધાર્મિક ને વ્યાપારી શું છે અસર…ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં એક મુદ્દો તાજેતરમાં ખૂબ…
- મનોરંજન
કોણ છે ફહીમ અબ્દુલ્લા જેને સૈયારા ફિલ્મના ટાઈટલ સોંગને સૂરીલો અવાજ આપ્યો?
મુંબઈ: મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર સતત સફળતાના શિખરો સર કરી રહી છે. અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત આ ફિલ્મના ભાવનાત્મક ગીતો પણ દર્શકોના દિલમાં ઊંડી છાપ છોડી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનું ટાઇટલ ટ્રેક…
- અમદાવાદ
ગુજરાતમાં 24 કલાકમાં 94 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેતી અને શહેરી જીવન પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે માછીમારોને દરિયો ન…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : સાધુતા ને સંતત્વને કેવા શણગાર?
કિશોર વ્યાસ ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય. ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ મતલબ જ નથી…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા…
હેન્રી શાસ્ત્રી 14 વર્ષના ‘મોતવાસ’ પછી જીવ આળસ મરડી જાગ્યો14 વર્ષના વનવાસ પછી શ્રી રામ પાછા ફર્યા બાદ અયોધ્યામાં આનંદોત્સવ શરૂ થયો હતો અને સ્થૂળ રૂપે તેમ જ સૂક્ષ્મ સ્વરૂપે રામરાજ્યની સ્થાપના થઈ હતી. જોકે, રાજસ્થાનના ધૌલપૂર જિલ્લામાં 14 વર્ષના…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર પત્નીને કેવી રીતે રાજી રાખી શકાય? બજેટ કેટલું છે?ઓછું ભણેલી કોઈ યુવતી લેક્ચરર કેવી રીતે બની શકે? પરણીને પતિને લેક્ચર આપીને.ઘરવાળી અને બહારવાળીમાં ફરક શું? સંબંધ- સંબોધન ને સરનામાંનો!શિક્ષિકા જ્યારે વિદ્યાર્થીને ભગાડી જાય તો કયો સિદ્ધાંત લાગુ પડે?…
- નેશનલ
બાંગ્લાદેશમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ગુસ્સો ફૂટ્યો, વચગાળાની સરકારના સલાહકારોને ભગાડ્યા…
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સોમવારે વાયુસેનાનું એક ટ્રેઈની લડાકૂ વિમાન સ્કૂલની ઇમારત પર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. મંગળવારે વિદ્યાર્થીઓએ આંતરિને સરકારના સલાહકારોનો વિરોધ કર્યો અને મૃત્યુઆંક છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ હવાઈ સલામતી અને…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી…
ભરત ભારદ્વાજ જગદીપ ધનખડે દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર બે વર્ષ પહેલાં જ રાજીનામું આપી દીધું છે.…