- નેશનલ
જનશતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનામાંથી બચી: બેદરકારી બદલ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર સસ્પેન્ડ…
આગ્રાઃ ગણેશચતુર્થીના આજના તહેવારના દિવસે ભારતીય રેલવે મોટા અકસ્માતમાંથી ઉગરી ગયું હોવાના સમાચાર મળ્યા. જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટા અકસ્માતનો શિકાર થતા બચી ગઈ. અહેવાલ અનુસાર આ્ગ્રા ડિવિઝનમાં દિલ્હી જઈ રહેલી જનશતાબ્દી એક્સપ્રેસના લોકો પાઈલટે એ વખતે ટ્રેનને વાળી દેવામાં સફળ…
- નેશનલ
પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત
પ્રવાસીઓને સાબરમતીથી કલોલ કડીની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે • સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ગાય- કૂતરા- કબૂતરના કેસ પણ કોર્ટમાં ગાજવા માંડ્યા.*શ્રાદ્ધમાં કાગડાની કાગવાસનો કેસ કદાચ કોર્ટમાં જાય તો નવાઈ નહીં. ગુજરાતમાં દારૂબંધીની મજા કોણ લે છે?*ગૂપચૂપ પીવાવાળા અને પોલીસ. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકપ્રિય થશે તો?*એને મારા જેવા જવાબ આપતાં નહીં આવડે.!…
- ઈન્ટરવલ
મગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?
વિઠ્ઠલ વઘાસિયા શિક્ષણ એ માનવજીવનનું સૌંદર્ય છે. શાળા એટલે જ્ઞાનનું મંદિર અને શિક્ષક એટલે માર્ગદર્શક, પરંતુ આજના યુગમાં દુ:ખદ વાત એ છે કે જે શાળા પ્રેમ, સહાનુભૂતિ અને સંસ્કારનું ધામ હોવી જોઈએ ત્યાં હિંસા, હત્યા અને ગુસ્સાના બનાવ વધી રહ્યા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા! તૂ જહાં જહાં ચલેગા, તેરા ઘેટાં સાથ હોગા…
હેન્રી શાસ્ત્રી ગધેડા ઉપરાંત ઘેટું એક એવું પ્રાણી છે જે માનવજાતને અત્યંત ઉપયોગી હોવા છતાં એને જોઈતાં માન – સન્માન નથી મળતા. આ ચોપગા જનાવરના શરીર ઉપરના ઊનમાંથી કામળા અને ધાબળીઓ વગેરે ગરમ કપડાં બને છે. જોકે, આ પ્રાણી ગરીબડું…
- ઈન્ટરવલ
વાર-તહેવાર: મુંબઈના લાલબાગચા રાજા: ખરા અર્થમાં આસ્થાના મહા-રાજા!
લોકમિત્ર ગૌતમ મુંબઇના ભવ્ય ગણેશોત્સવનું બે જ શબ્દમાં વર્ણન કરવું હોય તો માત્ર `લાલબાગના ગણેશ’! એટલું કહો તો ભયો ભયો ! ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાની ચર્ચા દુનિયાભરમાં થાય છે. દુનિયાના કોઈપણ ખૂણે વસેલા ગણેશભકત આ લાલબાગનાં બાપ્પાના દર્શન કરવાનું ચુકતા…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: પંજાબમાં પહેલી રાજકીય હત્યા માટે ગોઠવાયો હતો તખ્તો…
પ્રફુલ શાહ 1965ની છઠ્ઠી ફેબ્રુઆરી અને શનિવારનો દિવસ ભારતીય રાજકારણમાં લોહિયાળ પ્રકરણની શરૂઆત કરવાનો હતો.સંયુક્ત પંજાબ (ત્યારે પંજાબમાંથી હરિયાણા અને હિમાચલ પ્રદેશ અલગ કંડારાયા નહોતા)ના ત્રીજા મુખ્ય પ્રધાન, હરિત ક્રાંતિના પ્રણેતા અને સ્વાતંત્ર્ય સૈનિક સરદાર પ્રતાપસિંહ કૈરોં આગેવાન કૉંગ્રેસી નેતાઓને…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: જો બિલ્ડર્સ બાજી ના બગાડે …તો ઘર સસ્તાં થશે!
નિલેશ વાઘેલા આપણે આ સ્થળે પાછલા અંકમાં જીએસટીના સૂચિત ફેરફારને કારણે ખાસ કરીને વ્હાઇટ ગુડ્સ ઇન્ડસ્ટ્રી પર કેવી અસર થશે એની ચર્ચા કરી હતી. આજે રિઅલ્ટી સેકટર પર કેવી અસર થઇ શકે છે એની વાત કરીએ. સરકારે દેશમાં જીએસટી સિસ્ટમને…