- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ ‘હે ઉદ્ધવ ! મેં તને જે શિક્ષણ આપ્યું છે તેનો એકાંતમાં ચિંતનપૂર્વક અનુભવ કરતો રહેજે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘હે ઉદ્ધવ ! બ્રહ્મા, શંકર, બલરામ, લક્ષ્મી અને મારો પોતાનો આત્મા પણ મને એટલાં પ્રિય નથી, જેટલા તમે પ્રિય છો! ’ભગવાન પોતાના પ્રિય ભક્ત, સખા, બંધુ અને સેવક ઉદ્ધવજીને જીવનની આ અંતિમ અવસ્થાએ કહે છે : ‘પૃથ્વી પર…
- ધર્મતેજ

માનસ મંથનઃ યુવાન મિત્ર, શિષ્ય કોના બનશું? શરણાગતિ કોની કરશું?
મોરારિબાપુ ‘રામચરિતમાનસ’ અંતર્ગત આ કથામાં આપણે વિભીષણનું દર્શન કરી રહ્યાં છીએ. ‘માનસ-વિભીષણ’, આ તો બહુ મોટો વિશાળ પ્રસંગ છે. આમ જોઈએ તો ‘રામાયણ’ના સાતેય કાંડમાં શરણાગતિ છે. શરણાગતિ બહુ ઉત્તમ વસ્તુ છે, પણ ધ્યાન રાખવાનું યુવાન ભાઈ-બહેનોએ કે મંથરા જેવી…
- ધર્મતેજ

મનનઃ સૃષ્ટિની અપૂર્ણતા
હેમંત વાળા કહેવાય છે કે માનવ નિર્મિત કોઈપણ પરિસ્થિતિ પૂર્ણ નથી. દરેક યંત્ર એક ચોક્કસ નિર્ધારણ પ્રમાણે પરિણામ આપે. દરેક સિદ્ધાંત કોઈ ચોક્કસ પરિસ્થિતિને જ પૂરો ન્યાય આપી શકે. કોઈપણ કાર્ય સંપૂર્ણતામાં ક્યારેય બધાંની અપેક્ષાઓ પૂરી ન કરી શકે. કોઈપણ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કેરળની જીત ભાજપ માટે ઐતિહાસિક, ડાબેરીઓનાં વળતાં પાણી
ભરત ભારદ્વાજ કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે, ભાજપ કેરળમાં પણ…
- ઇન્ટરનેશનલ

સિડની આંતકી હુમલામાં પાકિસ્તાન કનેક્શન: કત્લેઆમ કરનાર આતંકવાદી કોણ છે, જાણો?
મૃત્યુ આંકમાં વધારો, 29 ઘાયલમાં બાળક સહિત પોલીસ અધિકારીઓનો સમાવેશ સિડની: ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેર સિડનીમાં એક અત્યંત લોહિયાળ ઘટના બની છે, જેને અધિકારીઓએ સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. સિડનીના પ્રખ્યાત ‘બોન્ડી બીચ’ (Bondi Beach) પર આજે કરેલા અંધાધૂંધ…
- નેશનલ

મ.પ્ર.માં લાડલી બહેના યોજના અંગે નિવેદનથી ભારે હોબાળા બાદ પ્રધાને સ્પષ્ટતા કરી
રતલામ/ઇન્દોરઃ મધ્ય પ્રદેશ સરકારની લાડલી બહેના યોજના હેઠળ સહાયને મુખ્ય પ્રધાન મોહન યાદવના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા લાભાર્થીઓની હાજરી સાથે જોડતી તેમની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું રાજ્યના પ્રધાન વિજય શાહે રવિવારે જણાવ્યું હતું. શાહે શનિવારે રતલામમાં એક…
- નેશનલ

યુવાનોમાં અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચે કોઈ કનેક્શન નહીંઃ એઈમ્સનું સંશોધન…
નવી દિલ્હી: દિલ્હીના એઇમ્સ ખાતે હાથ ધરવામાં આવેલા એક વ્યાપક અને એક વર્ષના શબપરીક્ષણ-આધારિત અભ્યાસમાં યુવાન વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે કોવિડ-૧૯ રસીકરણને જોડતા કોઈ પુરાવા મળ્યા નથી, જે કોવિડ રસીઓની સલામતીને પુષ્ટિ આપે છે. યુવાન વયના લોકોમાં અચાનક મૃત્યુ…
- નેશનલ

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવઃ વિદેશ મંત્રાલયે કહ્યું – ભારતની ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ક્યારેય થયો નથી…
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોને ભારતે ફગાવ્યા હતા. ભારત સરકારે સત્તાવાર રીતે એ આરોપોને કડક શબ્દોમાં રદિયો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર શિયાળુ સત્ર “ચૂંટણી જુમલો” હતોઃ કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનો દાવો…
નાગપુરઃ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આજે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાનું સાત દિવસનું શિયાળુ સત્ર સરકાર દ્વારા યોજાયેલ “ચૂંટણી જુમલો” હતો અને ચર્ચા કરાયેલા મુદ્દાઓ વિદર્ભ કરતાં મુંબઈ વિશે વધુ હતા. આજે પૂર્ણ થયેલા સત્ર દરમિયાન કુપોષણના મહત્વપૂર્ણ મુદ્દા…









