- ઇન્ટરનેશનલ

સિડની ટેરર એટેકઃ બોન્ડી બીચ પર પિતા-પુત્રએ મચાવ્યો આતંક, ‘માસ મર્ડર’ પૂર્વે નરાધમ દીકરાએ માતા સાથે કરી હતી વાત…
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સૌથી સુરક્ષિત ગણાતા અને પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સિડનીના બોન્ડી બીચ પર એક અત્યંત દુ:ખદ ઘટના બની છે. યહુદી તહેવાર ‘હનુક્કા’ની ઉજવણી દરમિયાન થયેલા એક આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. શાંતિપ્રિય દેશ ગણાતા ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ત્રણ દાયકાનો…
- Top News

મુંબઈ BMC સહિત મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, આજથી આચારસંહિતા લાગુ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે મુંબઈ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્શન કમિશનર દિનેશ વાઘમારે સહિત અન્ય અધિકારીની આગેવાનીમાં આજે રાજ્યની તમામ મહાનગર પાલિકાની ચૂંટણીની ડેટ જાહેર કરવામાં આવી. પંદરમી જાન્યુઆરીના એક જ તબક્કામાં મતદાન…
- ધર્મતેજ

સફળા એકાદશી અપાવશે સફળતા
ફોકસઃ આર.સી. શર્મા આજે છે માગશર માસની કૃષ્ણપક્ષમાં આવનારી સફળા એકાદશી. આ એવી એકાદશી છે જે કરવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં એકાદશી ન માત્ર ઉપવાસનો એક દિવસ હોય છે, પરંતુ આપણી અંદરના અનુશાસન, સંયમ અને…
- ધર્મતેજ

આચમનઃ – અને ઈશ્વરના આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યા…
અનવર વલિયાણી પ્રભુ ઈસા મસીહ લગભગ બે હજાર વરસ પૂર્વે થઈ ગયા. એક અભ્યાસ મુજબ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમના વિશે જાણતું નહીં હોય, પણ અનેકને ખબર નથી તે ખરેખર કોણ હતા. અમુક કહે છે કે તે…
- ધર્મતેજ

રૂપાંદેનું માલદેને ઉપદેશ અર્પતું ભજન
ભજનનો પ્રસાદઃ ડૉ. બળવંત જાની રૂપાંદે-માલદે સંત યુગલ શક્તિ પરંપરામાં ભારે મહત્ત્વનું છે. રાજા માલદે નાસ્તિક હતા. એમને કોઈ ગુરુ પણ ન હતા. રૂપાંદેએ લગ્ન પછી માલદેને ધર્માભિમુખી બનાવીને સંતત્વના માર્ગે વાળેલ. પતિની પ્રકૃતિમાં પરિવર્તન લાવવાનું કામ પત્ની કરે, દુરિતને,…
- ધર્મતેજ

વિશેષઃ ગુરુકૃપાનું પરમ દુર્લભ સ્વરૂપ એટલે શક્તિપાત
રાજેશ યાજ્ઞિક શક્તિપાત મેળવવો એ કંઈ સહેલું કામ નથી, પણ જો તમને યોગ્ય ગુરુ મળે, તો તેઓ તમને આ ઊર્જાથી ભરપૂર આશીર્વાદ આપી શકે છે. સાથે એ પણ મહત્ત્વપૂર્ણ છે કે, એક શિષ્ય તરીકે, તમારે પણ સંપૂર્ણપણે ગ્રહણશીલ બનવું પડે.ગુરુ…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ પરબ ધામમાં સંત દેવીદાસજી પછીની પરંપરા
ડૉ. નિરંજન રાજ્યગુરુ સંત દેવીદાસ અને અમરમાની વિદાય પછી શાદુળપીરે 37 વરસ સુધી જગ્યા સંભાળી. ઈ.સ. 1820 વિ.સં.1876 દશેરાના દિવસે શાદુળ પીરે સમાધિ લીધી. ત્યાર પછી શાદુળના શિષ્ય ચરણદાસ પરબની ગાદીએ મહંત તરીકે આવ્યા.(વિદાય વિ.સં.1878 ઈ.સ.1822), એમના પછી (4)કરમણપીર (…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ સંન્યાસ ને ત્યાગ
સારંગપ્રીત સત્તરમા અધ્યાયની સમાપ્તિ પછી અઢારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ત્યાગ અને સંન્યાસની ચર્ચા કરે છે, તેને સમજીએ. શાસ્ત્રવિદો મુજબ સંન્યાસ એ છે જ્યારે માનવી પ્રાય: તમામ કર્મનો ત્યાગ કરે છે. આમ, તેની સાથે તેના ફળનો પણ ત્યાગ થઈ જાય છે.…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ ‘હે ઉદ્ધવ ! મેં તને જે શિક્ષણ આપ્યું છે તેનો એકાંતમાં ચિંતનપૂર્વક અનુભવ કરતો રહેજે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘હે ઉદ્ધવ ! બ્રહ્મા, શંકર, બલરામ, લક્ષ્મી અને મારો પોતાનો આત્મા પણ મને એટલાં પ્રિય નથી, જેટલા તમે પ્રિય છો! ’ભગવાન પોતાના પ્રિય ભક્ત, સખા, બંધુ અને સેવક ઉદ્ધવજીને જીવનની આ અંતિમ અવસ્થાએ કહે છે : ‘પૃથ્વી પર…









