- આમચી મુંબઈ
20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ એક સ્ટેજ પર, મરાઠી અસ્મિતા માટે મુંબઈમાં રેલીનું આયોજન
મુંબઈમાં બે દાયકા બાદ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા રાજ ઠાકરે એક સાથે એક મંચ પર જોવા મળશે. આજે વરલીમાં ‘અવાજ મરાઠીચા’ નામની વિજય રેલી આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન મહાયુતિ સરકારે પ્રાથમિક…
- અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘ મહેર, સુરતના પલસાણામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ વચ્ચે જો ગઈકાલની વાત કરવામાં આવે તો, પાછલા 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 4 જુલાઈ 2025ના સવારે 6:00થી 5 જુલાઈ 2025ના…
- નેશનલ
પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, રાષ્ટ્રપતિ મિલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જાણો આજનો કાર્યક્રમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની યાત્રા પૂર્ણ કરીને અર્જેન્ટીનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નું રેડ કાર્પેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1968માં…
- આમચી મુંબઈ
મુંબઈમાં બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવી નવી અપડેટ, જાણો કોને થશે ફાયદો?
મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પમાં મુંબઈમાં બીકેસી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સ્ટેશનને ડાયરેક્ટ મેટ્રો સાથે જોડવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેના ભારતના પ્રથમ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનને બે મેટ્રો…
- મનોરંજન
પહલાજ નિહલાની એકતા કપૂર પર વરસી પડ્યાઃ ‘ભારતીય સંસ્કૃતિનો નાશ કરે છે!’
મુંબઈઃ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘કસૌટી જિંદગી કી’ સહિત ભારતીય ટેલિવિઝનને ઘણા હીટ શો આપનાર ટેલિવિઝન કવીન એકતા કપૂરને આજે કોણ નથી ઓળખતું? પરંતુ આજકાલ એકતા કપૂર તેની ફિલ્મો કે સિરિયલને કારણે નહીં, પણ ફિલ્મ નિર્માતા પહલાજ…
- નેશનલ
ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરમાં ‘સંધ્યા દર્શન’ માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ’
પુરીઃ ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરની સામે ‘નવમી તિથિ’ના અવસર પર આજે હજારો ભક્તો ‘સંધ્યા દર્શન’ માટે કતારમાં ઊભા જોવા મળ્યા હતા. નવમી તિથિ એ છેલ્લી તક છે જ્યારે ભક્તો બહુદા યાત્રા પહેલા ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના તેમના…
- અમદાવાદ
ખ્યાતિ કાંડ: કાર્તિક પટેલ સહિત તમામ આરોપીઓ સામે 18 જુલાઈએ આરોપો ઘડાવવાની શક્યતા
અમદાવાદઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જામીન પર મુક્ત થયેલા રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હાજર રહ્યા હતા. ડો. વજીરાણીને પોલીસનો જાપ્તો નહીં મળતા કોર્ટમાં રજૂ કરી શકાયા…