- સુરત
સુરતમાં લગ્નનો ઈન્કાર કરનાર પ્રેમી સામે રેપની ફરિયાદમાં કોર્ટે પ્રેમીને નિર્દોષ છોડ્યો
સુરતમાં 2022માં એક યુવતીએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. 27 ઓગસ્ટે કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય દલીલ એ હતી કે, લગ્નની…
- નેશનલ
ભારત 2038માં બનશે બીજી મોટી અર્થવ્યવસ્થા! કોના રિપોર્ટે કર્યો દાવો?
ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સપનુ છે. જ્યારે હવે ભારત આ સપનાથી આગળ એક ડગલું ભરવા માટે તૈયાર છે. આવુ EY ઈકોનોમી વોચ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં…
- નેશનલ
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ બિહારમાં ઘૂસ્યા, સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ
બિહારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓની ઘૂસણખોરીની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને ગુરુવાર, 28 ઓગસ્ટના રોજ બિહાર પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ માહિતી મળતાં જ પોલીસ મુખ્યાલય અને વરિષ્ઠ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. રાજ્યમાં…
- અમદાવાદ
અમદાવાદના નરોડામાં ગણેશ પંડાલ પાસે સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટતા 10 લોકો ખાબક્યા
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન 27 ઓગસ્ટની રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10થી વધુ લોકો ખાડામાં ખાબક્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય હતા. આ ઘટનાએ…
- ભુજ
માંડવીના બીદડા-નાની ખાખર વચ્ચે બે કિશોરને નડ્યો અકસ્માત, બાઇક સ્લિપ થતા બંનેના મોત
ભુજ: રાજ્યભરમાં કથળેલી માર્ગ સલામતીની પરિસ્થિતિની સાક્ષી સમાન દુર્ઘટના સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકામાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. ત્યારે હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનો વિના ધૂમ સ્ટાઈલથી મોંઘીદાટ…
- મનોરંજન
સિદ્ધાર્થ-જ્હાનવીની ‘પરમ સુંદરી’ રિલીઝ માટે તૈયાર, એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ
મુંબઈ: બોલિવૂડના ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂરની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતોએ પહેલેથી જ દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે.…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં! આવતી કાલે 5 દરવાજા ખુલશે…
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાઈ ચૂક્યો છે અને…