- નેશનલ

દશેરાના દિવસે JNUમાં ધમાલ: રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ-ચપ્પલ ફેંકાયા, વિદ્યાર્થી સંગઠનો આમને-સામને
નવી દિલ્હી: વિજયા દશમીના દિવસે દેશમાં ઠેરઠેર રાવણ દહન કરવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીની જાણીતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં પણ આજે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાવણના પૂતળાને લઈને…
- મનોરંજન

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મની કમાલ: જાહ્નવી કપૂરે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, જાણો આજનું કલેક્શન
મુંબઈ: જાહ્નવી કપૂર છેલ્લા સાત વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહી છે. 2018માં આવેલી ‘ધડક’ ફિલ્મથી જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેની આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો છે. જોકે, ત્યારબાદ આવેલી તેની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા…
- આમચી મુંબઈ

થાણે-બોરીવલી ટ્વીન ટનલ: મંજૂર થયું ₹૨૧૦ કરોડનું ભંડોળ, હવે માત્ર ૧૨ મિનિટમાં અંતર કપાશે
મુંબઈઃ થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટ માટે ભંડોળ આખરે મંજૂર થઈ ગયું છે. એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી શહેરી પરિવહન યોજના થાણે અને બોરીવલી વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. હાલમાં, થાણેથી બોરીવલી પહોંચવામાં ૪૫ મિનિટથી દોઢ કલાકનો સમય…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા માલેગાંવ બ્લાસ્ટમાં 19 વર્ષે ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ
મુંબઈઃ માલેગાંવ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસ 19 વર્ષ પછી ફરી સમાચારમાં આવ્યો છે. મુંબઈની એક ખાસ કોર્ટે ચાર આરોપીઓ લોકેશ શર્મા, ધન સિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયા સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ગુનાહિત કાવતરું, હત્યા અને આતંકવાદ સંબંધિત…
- નેશનલ

ભારત-ચીન વચ્ચે 5 વર્ષ પછી ફરી શરૂ થશે સીધી ફ્લાઈટ, જાણો ક્યારે અને ક્યાંથી?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં SCO બેઠકમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ બાદ ડોકલામ વિવાદ તથા કોરોનાકાળ વખતે ભારત અને ચીન વચ્ચે બગડેલા સંબંધોમાં સુધાર આવ્યો છે. જેના પરિણામે ભારત…
- આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો 3: ઉદ્દઘાટન પહેલા જુઓ ગ્રાન્ટ રોડ મેટ્રો સ્ટેશનની અંદરનો નજારો
મુંબઈઃ મુંબઈગરાં જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે મુંબઈ મેટ્રો 3 ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ પીએમ મોદી દ્વારા થવાનું છે, જેના કારણે મુંબઈના પરિવહન માળખામાં મોટા પાયે સુધારો થવાનો અંદાજ છે, ત્યારે મુંબઈના મહત્ત્વના અંડરગ્રાઉન્ડ સ્ટેશનને…
- મહારાષ્ટ્ર

ખેડૂત આત્મહત્યામાં મહારાષ્ટ્ર ટોચ પર NCRBના ચોંકાવનારા આંકડા
કૃષિ ક્ષેત્રના 10,786 લોકોએ કરી આત્મહત્યા, મહારાષ્ટ્રનો હિસ્સો 38 ટકાથી વધુ મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખેડૂતોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો જાહેરાત છતાં આત્મહત્યાઓ અટકવાનું નામ લેતી નથી. ગૃહ મંત્રાલયના NCRB રિપોર્ટ મુજબ 2023માં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 10,786 લોકોએ આત્મહત્યા કરી…
- આમચી મુંબઈ

3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે, જાણો વિગત
મુંબઈઃ મધ્ય રેલવેમાં કર્જત સ્ટેશન પર પ્રિ-ઇન્ટરલોકિંગ કામ કરવાનું હોવાથી ઓક્ટોબરમાં 3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે. બ્લોક સમય દરમિયાન આ વિસ્તારમાંથી પ્રવાસ કરનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મર્યાદિત…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પ સરકાર અને ડેમોક્રેટ્સ વચ્ચે ફંડિંગ પર સમજૂતી ન થતા શટડાઉન યથાવત્; હજારો ફેડરલ કર્મચારીઓની નોકરી પર જોખમ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના શટડાઉનને બે દિવસ થયા હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર અને ડેમોક્રેટ્સ વચ્ચે ફંડિંગ વધારવા પર કોઈ કરાર ન થતા આ શટડાઉન યથાવત્ છે. આ શટડાઉન ઓછામાં ઓછા ત્રણ દિવસ રહેશે. હજારો ફેડરલ કર્મચારીઓની રજા અથવા સંભવિત…
- નેશનલ

મધ્ય પ્રદેશના ખંડવામાં મૂર્તિ વિસર્જન વખતે મોટી દુર્ઘટનાઃ ટ્રેક્ટર નદીમાં ખાબકતા 10ના મોત
ખંડવા : નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યારે દશેરાના દિવસે માતા દૂર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જોકે, આજે વિસર્જનના દિવસે મધ્ય પ્રદેશ (એમપી)ના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માતાજીની મૂર્તિના…









