- નેશનલ
સંભલ સમિતિએ યોગીને રિપોર્ટ સોંપ્યોઃ 450 પાનાના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા
લખનઉ: ગયા વર્ષે સંભલમાં થયેલા રમખાણો બાદ રચાયેલી સમિતિના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સમિતિએ આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આ અહેવાલ સુપરત કર્યો હતો. નવેમ્બર ૨૦૨૪માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણો પછી રચાયેલી ન્યાયિક સમિતિએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને…
- મહારાષ્ટ્ર
માનવ સાંકળથી ‘ગણપતિ’! સાતારાના 500 વિદ્યાર્થીએ સર્જ્યો અનોખો રેકોર્ડ
સાતારાઃ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. હાલ મહારષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ગણરાયાની જાતજાતની સુંદર પ્રતિમાઓ જોવા મળી રહી છે. ત્યારે સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં આવેલા મલકાપુરમાં એક અનોખી વિશાળકાય પ્રતિમા જોવા મળી. ગણેશોત્સવ નિમિત્તે…
- મહારાષ્ટ્ર
ફડણવીસ બ્રાહ્મણ છે એટલે એમની ટીકા થાય છે?’ બાવનકુળેના સવાલથી રાજકારણ ગરમાયું
નાગપુર: મરાઠા અનામત માટે આંદોલનકારી મનોજ જરાંગેએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટીકા કરી છે કે ‘દેવેન્દ્ર ફડણવીસે અમારી પીડા સમજવાની જરૂર છે. અમને આશા છે કે દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ પ્રદર્શનકારીઓને મુંબઈના આઝાદ મેદાનમાં જતા અટકાવશે નહીં અને ગરીબોની…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: કિવ પર મિસાઈલ હુમલો, યુરોપિયન યુનિયનની બિલ્ડિંગ નિશાના પર, 14ના મોત
કિવ/મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ-સમજૂતીના બદલે દિવસે દિવસે યુદ્ધ વકરી રહ્યું છે, જેમાં કિવ પર રશિયાએ મોટો હુમલો કર્યો હોવાના સમાચાર છે. રશિયાએ કિવ પર કરેલા મિસાઈલ એટેકમાં યુરોપિયન યુનિયનની બિલ્ડિંગને નિશાન બનાવી છે, જેમાં મોટી જાનહાનિ થઈ છે.…
- નેશનલ
કોંગ્રેસના મંચ પરથી PM મોદીનું અપમાન: વિવાદ વધતા ઉમેદવારે માગી માફી, ભાજપે આકરા પ્રહારો કર્યા
દરભંગાઃ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાએ રાજકીય વર્તળોમાં વિરોધ વંટોળ ઊભા કર્યા હતા. આ મામલે ભાજપ નેતા દ્વારા વિરોધ…
- આમચી મુંબઈ
પાલઘરના વિરારમાં ગેરકાયદે ઇમારત ધરાશાયી: 14ના કરુણ મોત, બિલ્ડરની ધરપકડ
મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં મોટી જાનહાનિ થઈ છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની ધરપકડ…
- સુરત
સુરતમાં લગ્નનો ઈન્કાર કરનાર પ્રેમી સામે રેપની ફરિયાદમાં કોર્ટે પ્રેમીને નિર્દોષ છોડ્યો
સુરતમાં 2022માં એક યુવતીએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. 27 ઓગસ્ટે કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય દલીલ એ હતી કે, લગ્નની…
- નેશનલ
ભારત 2038માં બનશે બીજી મોટી અર્થવ્યવસ્થા! કોના રિપોર્ટે કર્યો દાવો?
ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સપનુ છે. જ્યારે હવે ભારત આ સપનાથી આગળ એક ડગલું ભરવા માટે તૈયાર છે. આવુ EY ઈકોનોમી વોચ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં…