- પુરુષ
ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?
કૌશિક મહેતા ડિયર હની, ઘરમાં ગૃહિણીનું મહત્ત્વ છે એટલું જ કદાચ કામવાળી બાઈનું મહત્ત્વ છે, પણ એને આપવું જોઈએ માન કે સન્માન ઘરના સભ્યો દ્વારા અપાતું નથી. (એમ તો ગૃહિણીને પણ એટલું મહત્ત્વ ક્યાં અપાય છે!) જોકે, વાસ્તવિકતા એ છે…
- મહારાષ્ટ્ર
શું છે મહારાષ્ટ્રના પિંપરીના ચમત્કારીક વૃક્ષનું રહસ્ય?
પૂણેના પિંપરી વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી અચાનક પાણી વહેવા લાગતાં લોકોમાં વિચારવિમર્શનો દોર શરૂ થયો. શ્રદ્ધાળુઓએ આ ઘટનાને ચમત્કાર માનીને પૂજા-અર્ચના શરૂ કરી, પરંતુ આ થવા પાછળની હકીકત તો કઈક અલગ જ નીકળી. ઘણા લોકો એ ચમત્કારને નમસ્કાર કર્યો તો,…
- નેશનલ
દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્, દિલ્હીમાં 50ને પાર પહોંચ્યો પારો
દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભયંકર હીટવેવની અસર જોવા મળી રહી છે. જ્યારે દિલ્હીમાં હવામાન વિભાગ IMD દ્વારા ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન અને…
- નેશનલ
બીએસએફના જવાનોને જર્જરિત ટ્રેન ફાળવવા મુદ્દે કાર્યવાહી, 4 અધિકારી સસપેન્ડ
ઉદયપુર: ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે સેનાની ત્રણેય પાંખના જવાનોની બહાદૂરીનો પરિચય મળ્યો છે. ભારતીય સેનાના જવાનો દિવસ-રાત જોયા વગર દેશની રક્ષા કરે છે. દેશની રક્ષાના કામમાં કોઈ અડચણ ન આવે તે માટે સૈનિકોને જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે તેનું ધ્યાન…
- Uncategorized
સોનમ જેવું ષડયંત્ર: પરિવારજનોને મારવા પત્નીએ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી, પછી શું થયું?
બેલૂર: સમગ્ર દેશમાં હાલ સોનમની ચર્ચા છે. પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારનારી આ મહિલાને દેશવાસીઓ ધીક્કારની નજરે જોઈ રહ્યા છે. ત્યારે કર્ણાટકથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. બે બાળકોની માતાએ લગ્નેત્તર સંબંધને છૂપાવવા માટે…
- રાજકોટ
રાજકોટમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કરૂણ મોત
રાજકોટ: ગુજરાતમાં રોડ અકસ્માત સાથે ટ્રેન અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. રાજોકટમાં જિલ્લામાં કોરાટ ચોક નજીક ઢુંવા ફાટક પાસે ટ્રેનની અડફેટે આવવાથી બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં સુનિલ મકવાણા અને સૌરભ સોલંકીનું કરૂણ મોત…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરુ, જાણો કયારે યોજાશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોવાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શહેરી વિકાસ મંત્રાલયે રાજ્યની તમામ નગરપાલિકાઓના વોર્ડ માળખા અંગે આદેશો જારી કર્યા છે. આ મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં 227 એક-સભ્ય વોર્ડ હશે. નગરપાલિકાઓ અને નગર પંચાયતોના…
- મનોરંજન
કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે ગેરસમજણ કેમ દૂર થઈ?
મુંબઈ: બોલિવૂડમાં 2021માં કાર્તિક આર્યન અને નિર્માતા કરણ જોહર વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેના કારણે કાર્તિકને ‘દોસ્તાના 2’માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હવે, ચાર વર્ષ બાદ બંને મનદુ:ખ ભૂલીને નવી રોમેન્ટિક કોમેડી ‘તું મેરી, મેં તેરા,…
- મનોરંજન
બીબીસીએ રિલીઝ કરી સિદ્ધુ મૂસેવાલાની ડૉક્યુમેન્ટ્રી, પિતા બલકૌર સિંહે કેમ વાંધો ઉઠાવ્યો?
પંજાબ: આજે પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર સિદ્ઘુ મૂસેવાલાનો 32મો જન્મદિવસ છે. જોકે ત્રણ વર્ષ પહેલા ગેંગસ્ટરની એક ટોળકી દ્વારા સિદ્ઘુ મૂસેવાલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં તેને 30 ગોળીઓ વાગી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું.જેનાથી તેના પરિવારજનો…
- સ્પેશિયલ ફિચર્સ
ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?
હાલના સમયમાં ઘણા એવા કિસ્સા જોવા મળતા હોય છે, કે જ્યાં એક પરિવારમાં રહેતા હોવા છતા સમરસતા જોવા મળતી નથી. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પ્રતાપગઢ એકતાનું પ્રતિક બની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારી ચાલી…