- નેશનલ
દેશમાં ‘શિક્ષણ ક્રાંતિ’: પ્રથમવાર શિક્ષકોની સંખ્યા 1 કરોડને પાર, સરકારે જાહેર કર્યા આંકડા
નવી દિલ્હીઃ 2024-25ના શૈક્ષણિક સત્રમાં દેશભરમાં સ્કૂલના શિક્ષકોની સંખ્યા પ્રથમવાર એક કરોડને પાર થઈ ગઈ છે. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર પર 2024-25 દરમિયાન શાળા છોડી દેવાના દરમાં નોંધપાત્ર…
- નેશનલ
પીએમ મોદીની જાપાન મુલાકાત પૂર્વે બુલેટ ટ્રેનની નવી અપડેટ જાણો
નવી દિલ્હી/મુંબઈઃ ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન માટે રોજ નવી અપડેટ મળતી રહે છે, જેમાં ગુજરાતના બુલેટ ટ્રેનના સ્ટેશન આધુનિક બનાવવાના અહેવાલ વચ્ચે નવી અપડેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેના પૂર્વે ભારતીય…
- આમચી મુંબઈ
ગણપતિ વિસર્જન: મુંબઈમાં ૬૦૦ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન
મુંબઈ: ૧૦ દિવસના ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ પછી તેમ જ પાંચમા અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે. મુંબઈમાં આજે બપોર સુધીમાં લગભગ ૬૦૦ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું…
- મનોરંજન
બોલીવુડના સ્ટાર્સ બાપ્પાના શરણેઃ જુઓ બાપ્પાના શરણે ગયેલા સિતારાઓની સુંદર તસવીરો
મુંબઈઃ હાલ બોલીવુડ સ્ટાર્સ પણ ગણેશોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે અને ખૂબ જ ઉત્સાહી છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે, જ્યારે ઘણા સેલેબ્સે ‘લાલ બાગચા રાજા’ના દર્શન કર્યા છે. કેટલાક સ્ટાર્સે ગણપતિ દર્શન કરવા માટે અન્ય સેલિબ્રિટીઓના…
- આમચી મુંબઈ
દિવ્યાંગો માટે મોટી રાહત: શતાબ્દી હોસ્પિટલમાં દિવ્યાંગોને સર્ટિફિકેટ આપતું કેન્દ્ર કાર્યરત
મુંબઈ: પશ્ચિમ ઉપનગર કાંદિવલી ખાતે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભારત રત્ન બાબાસાહેબ આંબેડકર જનરલ હોસ્પિટલ (શતાબ્દી)માં દિવ્યાંગો માટે તપાસ, મૂલ્યાંકન અને સર્ટીફીકેટ વિતરણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં ફ્રેક્ચરના કારણે હાડકાની તકલીફ થઈ હોય તેમજ કાન, આંખ અને રક્તપિત્ત…
- નેશનલ
ટેરિફનો ઝટકો છતાં 2038 સુધીમાં ભારત બનશે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, કઈ રીતે?
નવી દિલ્હીઃ ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગ (ઈવાય)ના તાજેતરના રિપોર્ટ ‘ઈવાય ઇકોનોમી વોચ’માં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારત 2038 સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. ભારતનો મજબૂત આર્થિક પાયો, યુવા વસ્તી અને શિસ્તબદ્ધ નાણાકીય નીતિને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર ‘ગુનાખોરી’નો રાફડો ફાટ્યો: ગુજરાતના શું હાલ છે, જાણો?
મુંબઈ/નાગપુરઃ રેલવે સ્ટેશનોની આસપાસના પરિસરમાં ગુનાઓ અટકાવવા માટે રેલવે પ્રશાસન એક્ટિવ થઈને કોશિશ કરે છે, પરંતુ અમુક કેસમાં રેલવેને ગુના ઉકેલવામાં મુશ્કેલી પડે છે. દેશમાં અમુક શહેરોમાં તો રેલવે સ્ટેશનની હદમાં બનનારા ગુનાનું પ્રમાણ પણ ચોંકાવનારું છે. હાલમાં ઉપલબ્ધ નેશનલ…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં ઠાકરે ભાઈઓનું મિલન અને શિંદે-નાર્વેકરની અણધારી મુલાકાતથી રાજકારણમાં હલચલ
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન રાજ્યમાં રાજકીય સમીકરણો નવો વળાંક લઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે ગણેશોત્સવના પહેલા દિવસે ભાઈ રાજ ઠાકરેના ઘરે મુલાકાત લીધી. ઘણા વર્ષો પછી, આ બંને પરિવારો એક જ ફ્રેમમાં જોવા મળ્યા.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: નાંદેડમાં 2200થી વધુ લોકોનું સ્થળાંતર, લાતુરમાં રસ્તા અને પુલ બંધ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ અને લાતુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 2200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવી અધિકારીઓએ માહિતી આપી હતી કે મુખેડ, કંધાર અને નાયગાંવના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ (115 મિલીમીટર)…