- આમચી મુંબઈ

BMC ચૂંટણી પહેલા મુંબઈ બન્યું રાજકીય અખાડોઃ એક મંચ પર ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ, શિવસેના અને કોંગ્રેસના નેતાઓ આવ્યા આમનેસામને
મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ની ચૂંટણી પહેલા મુંબઈનું રાજકારણ ગરમાયું છે. એક કાર્યક્રમમાં મરાઠી અસ્મિતા અને મેયર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં કથિત ભ્રષ્ટાચારને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા…
- ગાંધીનગર

ગુજરાતના રાજ્યપાલ ફરી ‘કોમન મેન’ના અંદાજમાં જોવા મળ્યાઃ એસટી બસની મુસાફરી કરી ત્યારે પ્રવાસીઓને થયું આશ્ચર્ય
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હંમેશાં કોમન મેન યા ધરતીપુત્રના અંદાજમાં જોવા મળતા હોય છે. ક્યારેક ખેતરમાં હળ ચલાવતા કે પછી જાહેર ટ્રાન્સપોર્ટની સેવા પણ લેતા જોવા મળ્યા છે. પ્રાકૃતિક ખેતીની વાતો માટે પણ જાણીતા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી…
- કચ્છ

કચ્છમાં કરૂણા અભિયાન: જાણો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની કેવી રીતે થશે સારવાર
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: ઉત્સાહ અને ઉમંગના પર્વ ઉતરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. કચ્છની બજારોમાં અવનવા પતંગો તથા દોરાની વેરાયટી જોવા મળી રહી છે. ત્યારે પતંગના ધારદાર દોરાથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે રાજ્ય સરકાર આગામી દસ દિવસ માટે કરૂણા…
- આમચી મુંબઈ

ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન અંગે એકનાથ શિંદેએ આપી પહેલી પ્રતિક્રિયા: “જે થઈ રહ્યું છે, તે વિચારધારાથી પરે છે.”
મુંબઈ: 20 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી અંબરનાથ નગર પરિષદની સામાન્ય ચૂંટણીમાં શિવસેના (શિંદે જૂથ)ને 27 બેઠકો મળી હતી. એવા સંજોગોમાં વિધાનસભામાં ગઠબંધન ધરાવતી ભાજપાએ શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધન કરવાનું પસંદ કર્યું ન હતું. કૉંગ્રેસ અને NCP (અજિત પવાર જૂથ)…
- ભુજ

નલિયા બન્યું ‘મિની કાશ્મીર’: કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નોંધાયું સિંગલ ડિજિટમાં તાપમાન
હવામાન વિભાગે કરી કચ્છમાં કોલ્ડવેવની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: વર્ષ 2026ની શરૂઆત સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના ઠંડા પવનોના કારણે…
- નેશનલ

અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં સ્કીઇંગ અકસ્માત બાદ નિધન: વેદાંત ગ્રુપમાં શોકનું મોજું
ન્યૂયોર્ક: અબજોપતિ ઉદ્યોગપતિ અને વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે. સ્કીઇંગ દરમિયાન થયેલા ગંભીર અકસ્માત બાદ ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ `જિંદગી કા સફર’ સમજી લેવાનો સમય: શું અલ્લાહ ઈન્સાન જાત પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે…?
અનવર વલિયાણી `…જે મોમીન; નખશિખ મુસલમાન છે, જે આખેરત; મૃત્યુલોકના અમર જીવન અર્થાત્ પરલોક પર ઈમાન; આસ્થા; સચ્ચાઈ રાખે છે, તે કોઈપણ વ્યક્તિને કષ્ટ આપતો હોતો નથી. આવો ઈન્સાન કોઈને પણ ઈજા પહોંચાડતો નથી, કારણ કે તે એક સાચો (નામનો…









