- આપણું ગુજરાત

ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં AQI 180ને પાર પહોંચ્યો, તબીબોએ આપી આવી ચેતવણી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થતો હોય તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર (Air Pollution Level) 180ને પાર પહોંચી ગયું છે.…
- ગીર સોમનાથ

ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ
ગીર સોમનાથ: તાલાલા પંથક છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 19 અને 20 નવેમ્બરના રોજ સતત બે દિવસમાં કુલ ત્રણ વખત ભૂકંપના આંચકા આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપની ત્રણેય ઘટનાઓમાં કોઈ…
- નેશનલ

‘350 ટકા ટેરિફની ધમકીથી મોદી-શરીફે મને ફોન કર્યો’: ટ્રમ્પનો ભારત-પાક યુદ્ધ અટકાવવા વિશે નવો દાવો
ન્યૂયોર્ક/ વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે બંને દેશો પર 350 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો…
- નેશનલ

બુદ્ધિશાળી જ્યારે આતંકી બને છે તો વધુ ખતરનાક હોય છે: સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસની દલીલ
રમખાણોના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો નવી દિલ્હીઃ જ્યારે કોઈ બુદ્ધિજીવી (શિક્ષિત) આતંકવાદી બને છે ત્યારે તે જમીન પર કામ કરતા વ્યક્તિ કરતાં વધુ ખતરનાક બની જાય છે. દિલ્હી પોલીસે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી…
- નેશનલ

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી પર બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં 9 ડિસેમ્બરે સુનાવણી
નવી દિલ્હીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને પડકારતી અરજી પર સુનાવણી 9 ડિસેમ્બરે બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ કેસેશન સમક્ષ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ચોક્સીએ એન્ટવર્પ કોર્ટ ઓફ કેસેશનના 17 ઓક્ટોબરના નિર્ણયને બેલ્જિયમની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે, જેણે…
- આમચી મુંબઈ

ગિરગાંવના ભોજનાલયમાં ગુજરાતી બોર્ડ રાખવા સામે મનસે કાર્યકરોનો વિરોધઃ 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું
મુંબઈઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ભાષા મુદ્દે દિવસે દિવસે રાજકારણ ગરમાતું જાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ગિરગાંવ વિસ્તારમાં આવેલા સખી ગૃહ ઉદ્યોગમાં ગુજરાતી સાઇનબોર્ડ અને મેનુના કથિત ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને મરાઠી સાઇનબોર્ડથી…
- નેશનલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં પત્ની સુદેશ ધનખડને AIIMSમાં દાખલ
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પત્ની સુદેશ ધનખડને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુદેશ ધનખડ આજે રસોડામાંથી પડી ગયા હતા, જેના કારણે તેમના પીઠના ભાગે ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત…









