- IPL 2026

IPL મિનિ ઓક્શન: 5 ખેલાડી ખરીદાયા 84 કરોડમાં, બાકીના 72 પાછળ માત્ર 115 કરોડ
અબુ ધાબી: IPL 2026 માટે યોજાયેલી મીની-ઓક્શન લાગણીસભર અને આર્થિક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ રહી. આ ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી 77 ખેલાડીઓ (48 ભારતીય અને 29 વિદેશી) વેચાયા હતા. ખેલાડીઓને ખરીદવા માટે વિવિધ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ…
- Uncategorized

સૂસવાટાભેર પવનથી ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો: ગાઢ ધુમ્મસના કારણે 14 રાજ્યમાં એલર્ટ
અમદાવાદ: દેશના વિવિધ ભાગો હાલમાં ગંભીર હવામાનની બેવડી અસરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ધીમેધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી સૂસવાટાભેર આવતા પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ ઠંડા પવનો પારાના સ્તરને વધુ નીચે લાવશે,…
- સ્પોર્ટસ

IPL મિનિ ઓક્શનમાં આ 6 અનકેપ્ડ ખેલાડી છવાઈ ગયા, રાતોરાત બની ગયા કરોડપતિ
અબુ ધાબીઃ ભારતના ક્રિકેટરસિકો દર વર્ષે IPLની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. તાજેતરમાં અબુ ધાબી ખાતે IPL 2026 માટે મીની-ઓક્શન યોજાયું હતું. આ મીની-ઓક્શનમાં ખેલાડીઓની આશ્ચર્યજનક બોલી લગાવવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે, અનકેપ્ડ ખેલાડીઓ પર તો…
- ઇન્ટરનેશનલ

ઇથોપિયામાં PM મોદીનું થયું ભવ્ય સ્વાગત: PM અલી અહમલ અલીએ પ્રોટોકોલ તોડીને કર્યું અનોખું કામ…
અડિસ અબાબા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે ગયા છે. તેઓ સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. જોર્ડનની સફળ મુલાકાત બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા પહોંચ્યા છે. ઇથોપિયાની રાજધાની રાજધાની અડિસ અબાબાના એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય…
- આપણું ગુજરાત

કિંજલ દવેના સમર્થનમાં આવ્યો ઘાટકોપર બ્રહ્મ સમાજ: પ્રમુખ જ્યોતીન્દ્ર દવેએ કહ્યું, “વિરોધ કરનારા દંભી છે”
મુંબઈ: ચાર ચાર બંગડી જેવા લોકપ્રિય ગીતની સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, આ સગાઈના 9 દિવસ બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને…
- આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મહાયુતિનો 150+ બેઠક જીતવાનો ભાજપનો દાવો…
મુંબઈ: ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ 227 સભ્યની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની 15 જાન્યુઆરીએ આયોજિત ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે એવી રજૂઆત મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે જાહેરાત કરી હતી. મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું…
- મનોરંજન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના આશ્રમે: જાણો મહારાજે શું કહ્યું!
વૃંદાવન: પ્રેમાનંદ મહારાજ એક જાણીતું વ્યક્તિત્વ છે. જેઓ વૃંદાવનમાં રહે છે. વૃંદાવન જનારા શ્રદ્ધાળુઓ અચૂક તેમના દર્શન કરે છે. ઘણી જાણીતી હસ્તીઓ પણ અવારનવાર તેમના દર્શન માટે જતી હોય છે. આ હસ્તીમાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનો…
- આમચી મુંબઈ

સ્થાનિક મુદ્દાઓ કેન્દ્રમાં રાખી કોંગ્રેસ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે…
મુંબઈ: આગામી મહિને યોજાનારી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી કોંગ્રેસ સ્થાનિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને લડશે અને મતદારો ભાજપના ધાર્મિક એજન્ડાથી ભરમાઈ નહીં જાય એમ મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા ગાયકવાડે આરોપ લગાવ્યો હતો…
- મહારાષ્ટ્ર

માણિકરાવ કોકાટેને ઝટકો: ફ્લેટ કૌભાંડમાં 2 વર્ષની સજા યથાવત, ધરપકડની તલવાર લટકી!
નાશિક: વિવાદાસ્પદ નિવેદનોને કારણે રાજ્યના રમતગમત પ્રધાન માણિકરાવ કોકાટેને કૃષિ પ્રધાનપદ પરથી હટાવવામાં આવ્યા હતા. સરકારી ક્વોટાના ૧૦ ટકા ફ્લેટના કૌભાંડના કેસમાં ફર્સ્ટ ક્લાસ કોર્ટે તેમને ૨ વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. તેથી, હવે તેમના…
- મહારાષ્ટ્ર

લવાસા મામલે પવાર પરિવાર સામે તપાસ થશે કે નહીં? હાઈ કોર્ટે સસ્પેન્સ રાખ્યું
મુંબઈઃ લવાસા હિલ સ્ટેશન પ્રોજેક્ટને આપવામાં આવેલી ગેરકાયદે પરવાનગીઓ અંગે શરદ પવાર અને તેમના પરિવારના સભ્યો સામે સીબીઆઈ તપાસની માંગ કરતી પીઆઈએલ પર બોમ્બે હાઈ કોર્ટે આજે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને સાથે જ સંકેત આપ્યો હતો કે તે…









