- જૂનાગઢ

ગિરનાર પર્વત પર ત્રણ દિવસ રોપવે સેવા સ્થગિત રહેશે, જાણો શું છે કારણ…
ગિરનાર પર્વતની ઊંચાઈએ આધ્યાત્મિક શાંતિ અને દર્શનની અનુભૂતિ આપે છે. જૂનાગઢના આ પ્રખ્યાત તીર્થસ્થાન પર રોપવે સેવા ત્રણ દિવસ માટે બંધ રહેશે, જેનાથી હજારો ભક્તો અને પ્રવાસીઓને નિરાશા થશે. મેન્ટેનન્સના કારણે લેવાયેલા આ નિર્ણયથી ભક્તોને પર્વત પર પહોંચવા માટે પરંપરાગત…
- નેશનલ

UPSC નો મહત્વનો નિર્ણય, પ્રિલિમિનરી પરીક્ષા બાદ ટૂંક સમયમાં જાહેર થશે આન્સર કી…
સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંઘ લોક સેવા આયોગ (UPSC)એ પોતાના નિયમોમાં મોટા ફેરફાર કરીને પ્રારંભિક પરીક્ષાની આનસર સીટ હવે પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ…
- સ્પેશિયલ ફિચર્સ

સોફામાં ધૂળ જામી ગઈ છે? દિવાળી પહેલા કેવી રીતે કરશો સફાઈ? આ ઘરેલુ ટિપ્સ કરાવશે પૈસાની બચત…
Diwali Sofa Cleaning Tips: દિવાળી આવતા જ ઘરની સફાઈનું કામ શરુ થઈ જાય છે. જોકે, આવા સમયે સોફાની સફાઈ સૌથી વધુ સમય માંગી લેતી હોય છે. ઘણા લોકો સોફાને ડ્રાય ક્લીન કરાવવા માટે સફાઈ કરતા પ્રોફેશનલ્સને બોલાવતા હોય છે, જેમાં…
- મનોરંજન

‘અતરંગી રે’ ફેમ ડિમ્પલ હયાતી મુશ્કેલીમાં: નવી નોકરાણીએ નવ દિવસમાં નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
હૈદરાબાદ: દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરનારી અને અક્ષય કુમારની ‘અતરંગી રે’ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી ડિમ્પલ હયાતી મુશ્કેલીમાં મુકાઈ છે. ડિમ્પલ હયાતી અને તેના પતિ ડેવિડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડિમ્પલ હયાતી અને ડેવિડ સામે નોકરાણી…
- મનોરંજન

‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’એ બનાવ્યો રેકોર્ડ, રિલીઝના બે જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી
મુંબઈ: છેલ્લા ત્રણ વર્ષથી જેની રાહ જોવાઈ રહીં હતી. એવી ફિલ્મ ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. ‘કાંતારા’ ફિલ્મની જેમ આ ફિલ્મ બનાવવામાં પણ ડિરેક્ટર અને અભિનેતા ઋષભ શેટ્ટીએ પોતાનું 100 ટકા યોગદાન આપવાનો પ્રયાસ…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ધ કૅબિન ઓફ સેઇલ્સ – ચીન
હેમંત વાળા સ્થાપત્યમાં ઘણી વાર, કેમ શું કરવામાં આવે છે, તે સમજમાં નથી આવતું. સ્થાપત્યની રચનામાં જો ઉપયોગિતા કેન્દ્રસ્થાને હોય, ભાવનાત્મક અભિવ્યક્તિનું મહત્ત્વ હોય, પરંપરાગત મૂલ્યોની પુન: સ્થાપના થતી હોય, નવી સામગ્રી તેમ જ તક્નીકને લઈને રચનાત્મક પ્રયોગ થયો હોય,…
- વીક એન્ડ

અપરાધીઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ
ટીના દોશી શરાફી પેઢી ચલાવતા મનસુખલાલ મારફતિયા કરોડપતિ હતા, પણ સ્વભાવના એકદમ કડકાબાલુસ. કાણી કોડીયે ન ખર્ચે એવા. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ કહેણીને સાંગોપાંગ જીવનમાં ઉતારેલી. કેટલાક તો દૃઢપણે એવું માનતા હતા કે એ કહેવતનું ઉદ્ગમ સ્થાન…
- સ્પેશિયલ ફિચર્સ

117 વર્ષ જીવનારી મહિલાના લાંબા આયુષ્યનું રહસ્ય: માત્ર દેશી ઘી નહીં, પણ આ વસ્તુ છે કમાલ!
Dahi Health Benefits: આજના સમયમાં મનુષ્યનું આયુષ્ય ઘટી રહ્યું છે. 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં પણ જો આપણને કોઈ 100 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ મળી જાય તો આપણે તેને દેશી ખોરાકની કમાલ ગણાવીએ…









