- ઇન્ટરનેશનલ
ભારતીયોને સરળતાથી મળશે UAEના ગોલ્ડન વિઝા! જાણી લો નવા નિયમો
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેના ગોલ્ડન વિઝા નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે, આ નિયમોમાં ફેરફાર કરવાથી ભારતીયો માટે ગોલ્ડન વિઝા મેળવવા સરળ બનશે. આ નવી નીતિ હેઠળ, મોંઘા રોકાણો વિના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા મેળવી શકાશે. આ પગલું ભારત અને…
- ધર્મતેજ
વિશેષ: એક એવું મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ પોતાનું શીશ ઝુકાવ્યું હતું!
રાજેશ યાજ્ઞિક મહાકુંભના આયોજન પછી વિશ્વભરમાં પ્રયાગરાજનું આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચામાં આવ્યું. લોકોનો પ્રયાગરાજના તીર્થક્ષેત્રોમાં રસ પણ વધ્યો. પ્રયાગરાજ આમ તો ત્રિવેણી સંગમ, સુતેલા હનુમાનજી અને અક્ષયવટના કારણે જાણીતું છે જ, પણ ત્યાં એક પૌરાણિક શિવ મંદિર પણ છે, જેનું ખૂબ…
- ધર્મતેજ
ગીતા મહિમા: દયા કરો
સારંગપ્રીત ગત અંકમાં ધૃતિ'ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણદયા’ની છણાવટ કરી રહ્યા છે.હિંદુ શાસ્ત્રોમાં દયાને ઊંચું સ્થાન અપાયું છે, કારણ કે તે માનવજીવનના આદર્શોને સ્થિર રાખવા અને જીવનમાં પરમશાંતિ લાવવા માટેનો પાયાનો ગુણ છે. આમ, દયાનો ગુણ મૂળભૂત…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: ભગવાન પોતે જ ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરે?
– ભાણદેવ (ગતાંકથી ચાલુ) જીવ બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મસ્વરૂપ બની શકે છે, તો પણ બ્રહ્મનિષ્ઠ પુરુષ અને અવતાર વચ્ચે ઘણી ભિન્નતા છે, સ્વરૂપગત ભિન્નતા છે.બ્રહ્મનિષ્ઠ પુરુષ મુક્તાત્મા છે, છતાં તે જીવ છે અને અવતાર તો ઈશ્વર છે, વિશ્વનિયંતા છે. જીવ બ્રહ્મનિષ્ઠ…
- ધર્મતેજ
ગુરુુ બિન જ્ઞાન ન ઊપજે…
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ આજે જૈન અઠ્ઠાઈ તપનો છઠ્ઠો દિવસ છે, આવતી કાલથી જયાપાર્વતી વ્રત શરૂ થશે અને બે દિવસ પછી ગુપૂર્ણિમાનો દિવ્ય અવસર આવી રહ્યો છે. આપણા સાધકો અને સંતો – ભક્તોમાં સૌથી પહેલાં ગુરુુની ખોજ કરીને…
- ધર્મતેજ
દરેક ધજા નિમંત્રણ આપી રહી છે કે આવ, તારું સ્વાગત છે…
માનસ મંથન – મોરારિબાપુ ઘણા લોકો મને એવું પૂછે છે કે ગુરુઓની શું જરૂર છે? જેને જરૂર ન હોય એ એમ જ જઈ શકે છે. ભારતમાં જેટલી આધ્યાત્મિકતા છે, એટલી કયો દેશ આપી શકે છે? ગયા છે કેટલાયે મહાપુષ. પણ…
- ધર્મતેજ
ગુરુદેવ એટલે ગુરુદેવ…
મનન – હેમંત વાળા જેની માટે બીજો કોઈ શબ્દ શોધાયો જ નથી, ગુરુદેવ એટલે ગુરુદેવ. જેમની કણાની સમકક્ષ અન્ય કોઈની પણ કણા આવી ન શકે, કારણકે ગુરુદેવ એટલે ગુરુદેવ. શિષ્ય પર કૃપા કરવાની જેમની ક્ષમતા અને તત્પરતાની તોલે કોઈ ન…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે
ભરત ભારદ્વાજ બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી-રામવિલાસ)ના મુખિયા ચિરાગ પાસવાને એલાન કર્યું છે કે, બિહાર વિધાનસભાની તમામ…
- નેશનલ
બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં PM મોદીએ આપી હાજરી, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂરિયાત પર મૂક્યો ભાર
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમનો અન્ય નેતાએ સાથેનો ગ્રુપ ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ અન્ય નેતાઓ સાથે હળવા મૂડમાં મુલાકાત કરતા જોવા મળ્યા. આ સમિટ દરમિયાન મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં…