- મહારાષ્ટ્ર
નાગપુરથી ગોવાને જોડતા ‘શક્તિપીઠ એક્સપ્રેસ વે’ને મંજૂરી મળી…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ઔપચારિક રીતે 802 કિલોમીટર લાંબા મહત્વાકાંક્ષી શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કનેક્ટિવિટી વધારવા અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રોજેક્ટ રાજ્યના તમામ મુખ્ય ‘શક્તિપીઠો’ને જોડશે, જે વર્ધાના પૌનારથી ગોવા સરહદ પર સિંધુદુર્ગના પત્રાદેવી સુધી…
- નેશનલ
સ્પાઇસજેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, દિલ્હી-શ્રીનગર ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ…
શ્રીનગર: વિમાનની મુસાફરી આજકાલ મુશ્કેલ બની રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ એરલાઈન્સના વિમાનમાં ખામીઓ આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઇસજેટની ફ્લાઈટને શ્રીનગર એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં કેબિન પ્રેશર સંબંધિત ચેતવણી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે 33,000 કરોડના એમઓયુ કર્યાઃ 33,000 લોકોને રોજગાર મળવાનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે 17 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જેના પગલે રૂ. 33 હજાર 768.89 કરોડનું રોકાણ થશે અને એને પગલે તેત્રીસ હજારથી વધુ લોકોન્ડ રોજગાર…
- મનોરંજન
અશનૂર કૌરનો ચોંકાવનારો અનુભવ: ત્રણ દિવસ ભૂખી રહી અને સેટ પર બેભાન થઈ ગઈ!
મુંબઈઃ સલમાન ખાનનો શો બિગ બોસ 19 શરૂ થઈ ગયો છે. આ શોમાં ઘણા ટીવી સેલેબ્સ જોવા મળી રહ્યા છે, પરંતુ આ ટીવી સેલેબ્સ સાથે જોડાયેલી ઘણી વાતો છે, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હો. બિગ બોસ 19માં જોવા…
- મનોરંજન
સલમાન ખાનના ઘરે અચાનક પહોંચી સોનાક્ષી અને પતિ, જુઓ વીડિયો અને સંબંધોનું રહસ્ય!
મુંબઈઃ અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સેલેબ્સ પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ તેમાંથી બાકાત નથી. તેણે તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી. અભિનેત્રીએ…
- Top News
મુંબઈ-અમદાવાદ જ નહીં, 7,000 KMમાં દોડાવાશે બુલેટ ટ્રેનઃ જાપાનમાં PM મોદીની જાહેરાત
ટોકિયોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની સંયુક્ત ભાગીદારીના ભાગરુપે દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) ભારત અને જાપાન વચ્ચેની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના…
- મનોરંજન
જાહ્નવી કપૂરનો ગણેશ ચતુર્થી લુક: ‘અપ્સરા’ જેવી લાગતી તસવીરો થઈ વાયરલ
મુંબઈ: ગણેશ ચતુર્થીના તહેવારે જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા લહેંગાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવીના આ શાનદાર લુકની તસવીરો શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે. જાહ્નવી…
- નેશનલ
PM મોદીની માતા પર ટિપ્પણીથી ઓવૈસી ભડક્યાઃ કોંગ્રેસ-TMCને આપી આ સલાહ
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે SIR લાગૂ કરીને સત્તાપક્ષને વોટ ચોરીમાં મદદ કરવા જઈ રહી છે. આવા આક્ષેપો સાથે રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી હતી. જોકે, ‘વોટર અધિકાર યાત્રા’ની સમગ્ર મહેનત પર પાણી ફરી વળે એવું કામ…