- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના પ્રધાન માણિકરાવ કોકાટે પહોંચ્યા હાઈ કોર્ટઃ છેતરપિંડી કેસમાં સજાને આપી પડકાર…
મુંબઈઃ મહારાષ્ટ્રના રમતગમત પ્રધાન અને એનસીપી નેતા માણિકરાવ કોકાટેએ આજે ૧૯૯૫ના છેતરપિંડી કેસમાં તેમને દોષિત ઠરાવતા કરવામાં આવેલી બે વર્ષની જેલની સજાને પડકારતા બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. કોકાટેના વકીલ અનિકેત નિકમે જસ્ટિસ આર. એન. લદ્દાની સિંગલ બેન્ચ સમક્ષ…
- સ્પોર્ટસ

શું સલીમ દુર્રાનીની પત્ની રેખા શ્રીવાસ્તવ મુંબઈમાં ભીખ માંગે છે? જાણો હકીકત?
મુંબઈઃ નવી મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાને ભીખ માંગતી જોઈ. તેના હાવભાવ અને દેખાવને જોઈને તે વ્યક્તિએ તેની સાથે વાત કરી ત્યારે તેને પારાવાર આશ્ચર્ય થયું હતું. તે મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી હતી. તે પછી…
- ગાંધીનગર

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકાર 8,000ના ટેકાના ભાવે કરશે તુવેરની 100 ટકા ખરીદી…
ગાંધીનગરઃ પાટનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના જગતના તાત માટે એક ખુશખબર આપવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળે તેના માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં આગળ વધતા બેઠકમાં તુવેરના પાકની…
- મનોરંજન

બિગ બોસ વિનર ગૌરવ ખન્નાની મુશ્કેલીમાં વધારો, હવે જાણો શું થયું?
મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 19ના વિજેતા બન્યા બાદ એક્ટર ગૌરવ ખન્ના ખૂબ ચર્ચામાં રહે છે. શો બાદ પોતાની જીત અને શોની હિટ થયાની પાર્ટી કરતા જોવા મળ્યો હતો. આ સાથે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેણે પોતાની…
- મનોરંજન

‘ધુરંધર’નો ધમાકોઃ 13 દિવસમાં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મમાં સામેલ
મુંબઈ: બોલીવુડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ એક્શન-એડવેન્ચર ફિલ્મ માત્ર 13 દિવસમાં જ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ…
- નેશનલ

‘મનરેગા’થી ‘એનબીએ’ સુધી, મોદી સરકારે 11 વર્ષમાં કેટલી યોજનાના નામ બદલ્યાં?
નવી દિલ્હીઃ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની ગેરન્ટી આપતી સૌથી મોટી યોજના ‘મનરેગા‘ના નામને લઈને સંસદમાં હોબાળો થઈ ગયો છે. મંગળવારે લોકસભામાં કેન્દ્ર સરકારે આ યોજનાનું નામ અને સ્વરૂપ બદલવા માટે નવું બિલ રજૂ કર્યું છે, જેને વિપક્ષે સરકારની ‘નામ બદલો…
- આમચી મુંબઈ

BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ! અજિત પવારના બીજા એક પ્રધાન રાજીનામું આપશે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીઓની જાહેરાત થઇ ગઈ છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. સદનિકા કૌભાંડ કેસમાં નાસિક જિલ્લા કોર્ટે 16 નવેમ્બરના ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં મહારાષ્ટ્રના રમતગમત પ્રધાન માણિકરાવ કોકાટેને ફટકારેલી બે વર્ષની સજાને કોર્ટે યથાવત રાખી છે ત્યાર બાદ બીજા…
- ઈન્ટરવલ

તસવીરની આરપારઃ અડાલજ વાવ: 360 ડિગ્રીમાં અદ્ભુત તસવીરી ને ઇતિહાસ
ભાટી એન. આજનો યુગ કૅમેરાની કલાનો છે. જી હા, અત્યારે તમામ કૅમેરામેન છે, કેમ કે તમામનાં હાથમાં મોબાઈલ છે. આમ તો સામાન્ય કૅમેરા આપણે જોતા હોઈએ પણ ઈન્સ્ટા 360 જે કૅમેરામાં બે લેન્સ આવે છે આગળ, પાછળ જેનાથી આખું ચિત્ર…









